સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આર.બી.આઈ. માન્ય યુવાનિધિ કમ્પની બેંક ખોલીને અલગ અલગ રીતે લોભામણીમાં ગાહકોને ફસાવીને છેતરપીંડી કરી લોકોના ૩ કરોડ થઈ પણ વધુ રકમની ઉઠાંતરી ગાહકો એ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ૯ અધિકારીઓ ઉપર ફરિયાદ નોંધાવમાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર જોવા જઈએ તો મોટી બેંક અને નેશનલ પ્રાઇવેટ સેકટર બેન્કો દ્વારા વ્યાજ દરની રેશિયો ખૂબ ઓછો હોય છે જ્યારે યુવા નિધિ કંપ્ની જેવી પ્રાઇવેટ બેંકો ગાહકોને આકર્ષવા માતે લોભામણીમાં ફસાવવા માટે મોટા વ્યાજની આશાઓ આપી લોકો સાથે છેતરપીંડી આચરે છે જ્યારે ધ્રાંગધ્રા શહેર માં અને અનેક શહેરો માં યુવાનિધિ બેન્કના નામે આ પ્રાઇવેટ કમ્પની દ્વારા લોકોની મહેનતનું મહેતાની પુજી છીનવી રહી છે. ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા યુવાનિધિ કમ્પની માં ધ્રાંગધ્રા શહેર માં ૩૦૦વક્તિઓ ના નિવેદન લેવા આવી રહ્યા છે સાથે યોગ્ય તપાસ ના ચક્રો ગતિમાન કરવા માં આવ્યા છે બેંકો ના નામે લોકો ના ૩ કરોડ નું ફુલેકુ ધ્રાંગધ્રા શહેર માં ફેરવ્યું હતું.
Trending
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા