Abtak Media Google News

હાલ સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે ત્યારે ખાસ ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં કામ કરતા મજૂરો માટે કોરોના સંક્રમણથી કેમ બચવું તેની માહીતી અને માર્ગદર્શન આપવા રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં જોડાયેલા તમામ કર્મચારીઓ અને મજૂરો માટે કોરોના સે ના ડરના માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. શિબિરમાં સ્ટાફને હાથ ઘોવાના સાબુ અને માસ્કનું વિતરણ કરાયું હતું

6.Saturday 1 2

ઉપરાંત હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરારે અને કેવી રીતે કરવો તેની વિશેષ માહીતી અપાઇ હતી. કાર્યક્રમમાં આરતી ફાઉન્ડેશનના ધર્મરાજભાઇ ધાંધલ અને પરમરાજસિંહ રાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.