Abtak Media Google News

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત ગઇકાલે ભવ્ય અખંડ જયોત શોભાયાત્રા નીકળી હતી. તેમજ જગતગુરુ શંકરાચાર્યનું ભવ્ય સામૈયું પણ  કરવામાં આવ્યું હતું. મહાયજ્ઞ પૂર્વે નિકળેલી અખંડ જયોત શોભાયાત્રામાં વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ અને અખંડ જયોત શોભાયાત્રાના મુખ્ય યજમાન પદે ડી.એન. ગોલ પણ ભકિતભાવ સાથે જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.