લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત ગઇકાલે ભવ્ય અખંડ જયોત શોભાયાત્રા નીકળી હતી. તેમજ જગતગુરુ શંકરાચાર્યનું ભવ્ય સામૈયું પણ કરવામાં આવ્યું હતું. મહાયજ્ઞ પૂર્વે નિકળેલી અખંડ જયોત શોભાયાત્રામાં વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ અને અખંડ જયોત શોભાયાત્રાના મુખ્ય યજમાન પદે ડી.એન. ગોલ પણ ભકિતભાવ સાથે જોડાયા છે.
Trending
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા
- ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ 5.65 લાખ, તો ધાનાણીએ 1.84 લાખ ખર્ચ્યા