નીરમલાબેન પટેલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સહયોગ હોસ્પિટલના ડાયરેકટર કે ડોકટર એટલે દર્દીઓ માટે ભગવાન છે ડોકટર એટલે સતત કાર્યમાં શકિત પ્રમાણે કાર્યરત રહે તે ડોકટર છે સતત દર્દીઓ માટે સેવા આપી પોતાની ફરજ બજાવતા ડોકટરો માટે ૧ જુલાઇ ના રોજ ડોકટર્સ ડે ઉજવવામાં આવેછે. હોસ્પિટલમાં જેવા પેસેન્ટ હોય તેવી સારવાર કરવામાં આવે છે. કોઇપણ ઇમરજન્સી માટે તેમના ડોકટર્સ, વોર્ડબોય, આયાબેન સુધીના તમામ સ્ટાફ ખડે પગે હોય છે. ડોકટર દર્દીની સાથે સારી રીતે હળીમળીને કામ કરે તે તેની ફરજ છે. અબતક ના દર્શક મિત્રોને સંદેશ આપતા જણાવ્યું કે તેઓ તમામ ડોકટરોનો આભાર વ્યકત કરે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ