Abtak Media Google News

બલિદાન દિવસ, કટોકટી દિન અંતર્ગત ફેસબૂક લાઇવ વકતવ્યમાં શહેરભરમાંથી કાર્યકર્તાઓ જોડાયા

ડો.શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તેમજ  કટોકટી દિવસ અંતર્ગત  રાજયસભાના સાંસદ અભયભાઈ ભા૨ધ્વાજ ધ્વારા ડિજીટલ માધ્યમી ફેસબુક લાઈવ વક્તવ્ય યોજાયુ છે. આ વક્તવ્યમાં શહે૨ભ૨માંથી શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ બહોળી સંખ્યામાં કાર્યર્ક્તાઓ ડિજીટલ માધ્યમી જોડાયા હતા. આ તકે અભયભાઈ ભા૨ધ્વાજે જણાવ્યું હતું કે૧૯૭પ માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીના કાર્યકાળ દ૨મ્યાન કટોકટી કાળ દ૨મ્યાન જેલવાસ ભોગવેલ મીસાવાસીઓનું  ભાજપ ધ્વારા ઘ૨ે જઈને સન્માનીત ક૨વામાં આવેલ છે. તા.૨પ- જૂનનો દિવસ સ્વતંત્ર અને આધુનિક ભા૨તના ઈતિહાસમાં સૌથી કાળા અનેક કલંક્તિ દિવસ ત૨થીકે નોંધાયો છે. કેમ કે આ જ દિવસે લોકશાહીની હત્યા ક૨થી દેવામાં આવી હતી.

આ ઉપરાત તેમજ બલિદાન દિવસ અંતર્ગત જણાવ્યું હતું કે પંડિત નહેરૂએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની વચગાળાની કેન્દ્ર સ૨કા૨માં સામેલ ર્ક્યા હતા. ત્યા૨ે લિયાક્ત અલી ખાન સો દિલ્હી સમજૂતીના મુદે, શ્યામાપ્રસાદ મુખર્જીએ કેબીનેટમાં થી રાજીનામુ આપ્યું હતું. અને આ૨એસએસના શ્રી ગોલવલક૨ ગુરૂજી સો પરામર્શ ર્ક્યા પછી ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ  ભા૨તીય જનસંઘની દિલ્હી ખાતે સપના ક૨થી હતી.પોતાનો વિરોધ સંભળાવવા માટે તેઓ સંસદની બહા૨ ગયા અને કાશ્મી૨ પ૨ તેમણે કલમ-૩૭૦ હેઠળની વ્યવસને ભા૨તનું બાલ્કનીક૨ણ અને શેઠ અબ્દુલ્લાના ત્રણ રાષ્ટ્ર સિધ્ધાંત ત૨થીકે ગણાવી. ભા૨તીય જનસંઘે હિન્દુ મહાસભા અને રાજય પિ૨ષ્ાદે સો મળીને જોખમી જોગવાઈઓને દૂ૨ ક૨વા વિશાળ સત્યાગ્રહ ર્ક્યો. ડો. મુખર્જીએ ૧૯પ૩માં કાશ્મી૨ની મુલાકાતે ગયા હતા અને ૧૧ મી મે ના રોજ સ૨હદ પા૨ ક૨થી અને ૧૩ મી મે ના રોજ વખતે તેની ધ૨પકડ ક૨વામાં આવી હતી.અને ૨૩ મી જુન-૧૯પ૩ ના રોજ તેમનું અવસાન થયુ હતું.

ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું જીવન નવી પેઢી માટે પ્રે૨ણાસ્ત્રોત સમાન છે. તેઓએ અનેકવિધ સંઘર્ષ્ ર્ક્યા છે. કાશ્મી૨ માટે તેમણે બલિદાન આપેલ.ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું અખંડ ભા૨તનું સ્વપ્ન હતું. તેઓ રાષ્ટ્રનાયક હતા, મહાનાયક હતા, આપણે તેના અખંડ ભા૨તના સ્વપ્નને સાકા૨ ક૨વાનું છે,   તેના જીવનક્વન વિશે  જન-જન ને વાકેફ કરો. એક-એક વ્યક્તિ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન વિશે રાષ્ટ્રને વાકેફ ક૨ે એ જરૂ૨થી છે.  જનસંઘ ની સપના પછી પાર્ટીનો વ્યાપ વધ્યો, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી એક વ્યક્તિ નહી, પણ વિચા૨ છે. પાર્ટીમાંના પાયામાં જેનુ ૨ક્ત છે તે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ના મૂળ વિચારો જન-જન સુધી પહોંચે, આજનું યુવાધન ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનક્વની વાકેફ થાય એ આજના સમયની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.