કોરોના વાયરસને નાથી મહામારીમાંથી મુક્ત થવા દરેક દેશની સરકારો, આંતરરાષ્ટ્રીય સંગઠનો તેમજ વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. ત્યારે ભારતમાં જાન્યુઆરી માસમાં રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. પ્રથમ તબકકામાં ૩૦ કરોડ ભારતીયોને રસી પહોચાડવાની વ્યવસ્થાની ચકાસણી કરવા આજથી તમામ રાજયોનાં ૧૧૬ જિલ્લામાં ડ્રાયરન શરૂ થઈ ગયું છે. ડ્રાયરનના ડેટાના આધારે રસીકરણ ઝુંબેશનો તખ્તો તૈયાર થશે. પંજાબ, ગુજરાત, અસમ અને આંધ્રપ્રદેશમાં સફળ ડ્રાયરન બાદ હવે, તમામ રાજયોનાં મુખ્ય મથકોમાં રિહર્શલ કરવામાં આવી રહ્યું છે. પાટનગરોમાં નિર્ધારિત કેન્દ્રો પર સવારથી ૯ વાગ્યાથી લઈ ૪ વાગ્યા સુધી મોકડ્રિલ હાથ ધરાશે.
Trending
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા