આગામી તા.ર૦ તથા ર૧ જુન ના રોજ કંકણાકૃતિ સૂર્યગ્રહણ હોય, શાસ્ત્રોકત રીતે સુર્યગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનું આવશ્યક હોય: જે અનુસંધાને શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય પુજન અને મંદિરના દર્શનના સમયમાં ફેરફાર રહેશે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો તા. ૨૦-૬ રાત્રે ૧૦.૧૨ મીનીટ થી તા. ૨૧-૬ બપોરે ૧.૨૩ મીનીટ સુધી નિત્ય પૂજા-આરતી બંધ રહેશે. તેમજ ગ્રહણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે.તા. ર૧-૬ ના રોજ મંદિરે સવારે ૬ થી ૧ તેમજ બપોરે ૨.૩૦ થી સાંજે ૬.૩૦ દરમ્યાન દર્શન કરી શકાશે.
Trending
- Xiaomiએ સ્માર્ટર લિવિંગ એન્ડ મોર ઇવેન્ટન 2024માં કર્યા પોતાના 4 નવા ઉપકરણો લોન્ચ…
- મે મહિનામાં હનીમૂનનો પ્લાન કરી રહ્યા છો તો ભૂલથી પણ આ જગ્યાની મુલાકાત ન લેતા
- નાનુ એવું ‘મચ્છર’ વર્ષે સાત લાખ લોકોને ભરખી જાય છે
- લક્ષ્ય સિદ્ધ થાય તો જ જીવન ‘અર્થપૂર્ણ’ બને છે
- ઇન્ડિગોએ મુસાફરોની સુવિધામાં કર્યો વધારો….1 મે થી વિશેષ સેવાનો પ્રારંભ થશે
- Samsung મ્યુઝિક ફ્રેમ યાદો અને સંગીત નું અનેરું સંગમ…
- ટૂંક સમયમાં Elon Musk આપશે YouTubeને જોરદાર ટક્કર
- બાલાસિનોરના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવાઈ