આધુનિકરણ અને સરકારના પ્રોત્સાહનના પરિણામે લોકો વધુને વધુ કેસલેસ થઈ રહ્યા છે. જેથી બેન્કોને દેશમાં 358 એટીએમને બંધ કરવાની ફરજ પડી છે. જૂન અને ઔગસ્ટ મહિના દરમિયાન 0.16 ટકા એટીએમ બંધ થયા છે. છેલ્લા ચાર વર્ષમાં એટીએમની સંખ્યા 16 ટકાના દરે વધી હોવાથી હાલ એટીએમ બંધ થવાની ઘટના ગંભીર ગણી શકાય. નોટબંધી બાદ શહેરી વિસ્તારોમાં એટીએમના ઉપયોગનું ચલણ ઘટી ગયું હતું. સરકારે કેસલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા કેટલીક જાહેરાતો પણ કરી હતી. આ ઉપરાંત ઓનલાઇન ખરીદીમાં લોકોનો વધી રહેલો રસ પણ એટીએમના ઘટેલા ઉપયોગ પાછળ જવાબદાર છે.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી