Abtak Media Google News

ગીરસોમનાથ જિલ્લા ના સુત્રાપાડા ખાતે 262 કરોડ ના ખર્ચે જે ટી.મંજૂર થયું છે જે 2012 થી પુર્વ ધારાસભ્ય  ગોવિંદભાઈ પરમાર ના સતત પ્રયત્નો થી બજેટ માં લેવારાવ્યું હતું  વહીવટી પ્રક્રિયા ના લીધે મજૂર થવામાં વિલંબ થયો આ જે.ટી.મજૂર કરવામાં માં પ્રદેશ મંત્રી  ઝવેરીભાઇ ઠકકરાર,સાંસદ  રાજેશભાઈ ચુડાસમા અને પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ના અથાગ પ્રયત્નો થી આજે મજૂર થયું છે.

ઇ-ખાતમહુર્ત આપણા  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ 19-10-2022 ના રોજ  કરવાના હોય જેમની ખુશી વ્યક્ત કરવા સુત્રાપાડા તાલુકા ના માછીમાર સમાજ ના પટેલ  ઓ અને આગેવાનો ભારતીય જનતા પાર્ટી ની  સરકાર,માનનીય પ્રધાનમંત્રી  નરેન્દ્રમોદી   તાલાલા મત વિસ્તાર ના પુર્વ ધારાસભ્ય  ગોવિંદભાઈ પરમાર અને ગીરસોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ  માનસિંહભાઈ પરમાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.