સૌરાષ્ટ્રભરમાં આજે ઈદ-ઉલ-અઝહાની (બકરી ઈદ)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી હઝરત ઈબ્રાહીમ, હઝરત ઈસ્માઈલની યાદમાં મનાવાતી આ કુરબાની ઈદ નિમિતે સૌરાષ્ટ્રભરનાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ અને મસ્જિદોમાં પરંપરાગત સમુહમાં નમાઝ અદા કરી હતી.ઠેર ઠેર મૌલવીઓએ ખુત્બો પઢયો હતો. અને તકરીર કરી હતી. બાદમાં તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળેમળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
Trending
- ત્રણ મહિના સુધી બાળકને કેવી રીતે તેડવું જોઈએ?
- ઉનાળામાં ભારતીય રેલ્વે કરશે 9,000થી વધુ મુસાફરીનું સંચાલન
- એપ્રિલ 22ના Jeep રેંગલરનું નવું અવતાર થશે લોન્ચ…
- રકુલ પ્રીત સિંહએ સમર લુકમાં પહેરી આ કૂલ લૂકિંગ સાડી
- શ્રીનિધિ શેટ્ટીની આ અદાએ ફેન્સના દિલ જીત્યા
- મહિન્દ્રા 3X0 ઔટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો નવો સુપરસ્ટાર…
- સાપ ઉનાળામાં જ કેમ તેના દરમાંથી બહાર આવે છે?
- સાવધાન… રાજકોટમાં ફરીવાર ગઠીયા ગેંગ સક્રિય