Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર જઈ રહેલા બે પિતરાઈ ભાઈઓનું મૃત્યુ

કેશોદની યુવતી “કૌન બનેગા કરોડપતિ” માં મળશે જોવા

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલી સભ્યો પ્રજાકીય પ્રશ્નો પુછવામાં નિષ્ક્રિય
Gujarat News

રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલી સભ્યો પ્રજાકીય પ્રશ્નો પુછવામાં નિષ્ક્રિય

By ABTAK MEDIA09/06/20222 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

16મીએ સામાન્ય સભા; 36 સભ્યોમાંથી માત્ર 3 સભ્યોએ પ્રશ્ર્નો મોકલ્યા: સામાન્ય સભા પહેલા 14મીએ મળશે કારોબારી બેઠક

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી તા.16ને ગુરૂવારના રોજ યોજાશે. ત્યારે આ સામાન્ય સભામાં કુલ 36 સભ્યોમાંથી માત્ર ત્રણ સભ્યોએજ  પોતાના  પ્રશ્ર્નો મોકલતા પ્રશ્ર્નો પુછવામા સભ્યોની નિષ્ક્રીયતા સામે આવી છે. કાંતો પોતાના  વિસ્તારમાં કોઈપણ પ્રકારના પ્રજાકીય પ્રશ્ર્નો નથી અથવાતો પ્રશ્ર્ન ઉકેલવા તંત્ર પાસે પોતાના વિસ્તારના પ્રશ્ર્નો મોકલવામાં  નિરસતા હોયતેવું જણાઈ રહ્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયતની આગામી 16 મીએ સામાન્ય સભા મળી રહી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારનાં આરોગ્ય, કૃષિ, સિંચાઈ, શિક્ષણ જેવા મહત્વનાં વિભાગોની કામગીરીને લઈ લોકો પરેશાની ભોગવી રહયા છે પરંતુ તેમનાં પ્રશ્ર્નોે સામાન્ય સભામાં ઉઠાવવામાં ભાજપ – કોંગ્રેસનાં સભ્યોમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે.   સામાન્ય સભામાં પ્રશ્ર્નોે પૂછવાની છેલ્લી તારીખ   દરમિયાન   માત્ર ત્રણ સભ્યોએ લેખિતમાં પ્રશ્નો મોકલ્યા છે.

લાંબા સમય બાદ પ્રશ્ર્નોેતરી સાથેનું જનરલ બોર્ડ મળશે, શાસકોને ભીડવવા વિપક્ષની તૈયારી કરી છે.

ALSO READ  ભાદરવે અનરાધાર: સૌરાષ્ટ્રમાં સોનુ વરસ્યું, વિસાવદરમાં 12 ઈંચ વરસાદ

લાંબા સમય બાદ પ્રશ્નોતરી સાથેની સામાન્ય સભા મળી રહી છે . નવા નાણાંકીય વર્ષ બાદની આ પ્રથમ સામાન્ય સભા હોય શાસકોને ભીડવવા

વિપક્ષ તૈયારી કરી રહયો છે. જનરલ બોર્ડનાં એક સપ્તાહ પહેલા સભ્યો લેખિતમાં જિલ્લા પંચાયતનાં કાર્યાલયમાં મોકલી શકે છે. કુલ 36 સભ્યોમાંથી શાસક ભાજપ પાસે 24 સભ્યો છે અને વિપક્ષ કોંગ્રેસ પાસે 12 સભ્યો છે. આજ દિવસ સુધીમાં વિપક્ષનાં નેતાએ શિક્ષણ, બાંધકામ સહિતનાં વિભાગોનાં 4, અન્ય એક કોંગ્રેસનાં સભ્યએ 10અને ભાજપનાં માત્ર એક સભ્યએ પ્રશ્નો મોકલ્યા છે. તા. 16મીએ મળનારી બોર્ડ બેઠકમાં એક કલાકનો સમય પ્રશ્નોતરી માટે ફાળવવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતમાં અરજદારો તો ઘટયા છે પણ પોતાનાં મત વિસ્તારનાં પ્રશ્નો લઈને આવનારા સભ્યો પણ ભાગ્યે જ જોવા મળી રહયા છે. 11 તાલુકા મળી આશરે 17 લાખની વસતી ધરાવતા રાજકોટ ગ્રામ્યમાં અનેક પ્રશ્નો છે પરંતુ તેને ઉઠાવવામાં ખુદ ચૂંટાયેલા સભ્યોમાં જ ઉદાસીનતા જેવા મળી રહી છે. તા. 16 મીએ સામાન્ય સભા પહેલા તા. 14 મીએ કારોબારીની બેઠક મળી રહી છે.

ALSO READ  મેઘરાજા મહેરબાન: લખપતમાં સાત તો મોરબી, જામનગર અને હળવદમાં ચાર ઈંચ વરસાદ

faetured gujarat Gujarat news Inactive Questions asked rajkot
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસમસ્ત દરજી જ્ઞાતિ યુવા સંગઠન ટ્રસ્ટના દશમાં સમુહલગ્નમાં ગીરનારના સાનિઘ્યમાં 11 દિકરીઓ પ્રભુતાના પગલા પાડશે
Next Article સાવધાન: આઇસ ડીશ ખાવી આરોગ્ય માટે જોખમી !
ABTAK MEDIA
  • Website

Related Posts

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર જઈ રહેલા બે પિતરાઈ ભાઈઓનું મૃત્યુ

26/09/2023

કેશોદની યુવતી “કૌન બનેગા કરોડપતિ” માં મળશે જોવા

26/09/2023

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર જઈ રહેલા બે પિતરાઈ ભાઈઓનું મૃત્યુ

26/09/2023

કેશોદની યુવતી “કૌન બનેગા કરોડપતિ” માં મળશે જોવા

26/09/2023

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

26/09/2023

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

26/09/2023

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર જઈ રહેલા બે પિતરાઈ ભાઈઓનું મૃત્યુ

કેશોદની યુવતી “કૌન બનેગા કરોડપતિ” માં મળશે જોવા

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.