Abtak Media Google News

ભારત જન વિજ્ઞાન જાાના સહયોગી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્ર્વર મહાદેવ મંદિર સમિતિ તા મહિલા સત્સંગ મંડળ ઉપક્રમે મહાદેવધામમાં નિ:શુલ્ક નિદાન કેમ્પમાં ૨૩૬ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં ૪૦ દર્દીઓને વિનામુલ્યે સ્ટીલની સ્ટીક લાકડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડે.મેયર દર્શિતાબેન શાહે નિદાન કેમ્પનું ઉદઘાટન કરતાં જણાવ્યું કે, જીવનનગર વિકાસ સમિતિમાં આપવામાં આવેલ. ફીઝીયોેરાપીસ્ટ સારવારમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા છે. તેઓએ નિયમોનું પાલન કરશે તો જ પરિણામ આવશે તેવી સૂચક વાત મુકી હતી. ફિઝીયોેરાપીસ્ટ ડો.જીતન મકવાણા, ડો.કોમલ દોશી, ડો.રવિકુમાર મેંઢાએ આવેલા તમામ દર્દીઓના એકસરે જોઈ સારવાર આપી હતી. કસરત સો ૨૦ મિનિટી ૬૦ મિનિટ ચાલવાી ફાયદાઓની માહિતી આપી હતી.

નિદાનકેમ્પમાં સમિતિના પ્રમુખ જયંત પંડયાના વડપણ હેઠળ નવીનભાઈ પુરોહિત, વિનુભાઈ ઉપાધ્યાય, ર્પાથ ગોહેલ, વી.સી.વ્યાસ, ગોવિંદભાઈ ગોહેલ, પુજારી ભુપેન્દ્રભાઈ ભટ્ટ, જેન્તીભાઈ જાની, મહિલા સમિતિના ગીતાબેન વાછાણી, શોભનાબેન ભાણવડીયા, જયોતિબેન પુજારા, સુનિતાબેન વ્યાસ સહિતનાઓ ઉપસ્તિ રહ્યાં હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.