Abtak Media Google News

આજથી ગણેશોત્સવનું ભાવભર્યું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટ રેલનગર વિસ્તારમાં પર્યાવરણને ધ્યાનમાં રાખી ઈકોફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. માટીના આ ગણપતિ પર્યાવરણને કોઈ નુકશશન કરતા નથી અને તેનું વિસર્જન પણ ઘરમાં જ કરવામાં આવે છે. આ ગણપતિને દરોજ અનોખો શણગાર અને ભાત-ભાતના ભોગ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.