Abtak Media Google News

પાલિતાણામાં તળેટી ખાતે આજ રોજ સાંચોરી ભવન જૈન ધર્મશાળા માં  અખિલ ભારતીય વિધ્યાર્થી  પરિષદ દ્વ્રારા ભાવનગર જિલ્લા ની પ્રદેશ કારોબારી બેઠક યોજવામાં આવી હતી જેમાં ગુજરાતનાં ૨૬ જીલ્લાના પ્રમુખ કાર્યકરતાઓ હાજર રહ્યા હતા .

તેમજ મુખ્ય અતિથિ તરીકે મહેશભાઈ જીવાણી,સંગઠન મંત્રી અશ્વિનીજી, અને પ્રદેશ મંત્રી નિખિલ મેઠીયા ની હાજરી માં બેઠક યોજાઇ હતી જેમા અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ ના કાર્યકર્તા તેમજ  પાલિતાણા હિન્દુ ધર્મબંધુઓ  કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા અને આ બેઠક નિહાળી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.