સૌરાષ્ટ્ર યુનિવસીટીમાં ગઇકાલે શિક્ષક દીન નીમીતે એમ.બી.એ. ભવન દ્વારા એન.એફ.ડી.ડી. હોલ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવસીટીના ૨૫૦ જેટલા અઘ્યાપકોને પ્રોફેસરોને વિઘાર્થીને રસ પડે તેવી રીતે કેમ ભણાવયા તે વિશે આઇ.આઇ.એમ અમદાવાદાના પ્રોફેસર મુકુન્દ રવિએ માર્ગદર્શન આપી ટીચીંગ કઇ રીતે કરાવું તેની માહીતી પુરી પાડી હતી.આ ફેકલ્ટી ડેવલપમેન્ટ સેમીનાર શિક્ષક દીન નીમીતે યોજવામાં આવ્યો હતો. બીઝનેશ કેસના માસ્ટર ગણાતા એવા આઇ.આઇ.એમ.ના પ્રોફેસર મુકુન્દ રવિએ પ્રોફેસરોને કઇ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવો, ટિચીંગ કઇ રીતે સારુ કરાવી શકાય. ટેનિગ્ર કોચીંગ કલાસ યોજવા સહીતના મુદ્દે માહીતી આપી હતી. અને આ સેમીનારમાં સૌરાષ્ટ્ર યુનિવસીટીના પ્રોફેસરો, અઘ્યાપકો સહીતના હાજર રહ્યા હતા. તેમજ સેમીનારની શ‚આત સૌરાષ્ટ્ર યુનિવસીટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે દિપ પ્રગાટય દ્વારા કરી હતી અને અંદાજે પ વાગ્યા સુધી સેમીનાર ચાલ્યો હતો.
Trending
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા