પ્રભારી અજીત લોખીલના માર્ગદર્શન હેઠળ રાજભા ઝાલા અને શિવલાલ બારસિયાની આગેવાનીમાં ૧થી ૧૮ વોર્ડના આગેવાનો સાથે મીટિંગ યોજીને વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ રાજકીય સમીકરણો બાબતે તલસ્પર્શી ચર્ચા કરીને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શાસકોની ભ્રષ્ટ નીતી રીતીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તેવા સમયે રાજકોટની જનતા વિકલ્પ તરીકે “આમ આદમી પાટીને સ્વીકારવા ઉત્સુક છે. તે માહિતી આપતા રાજભાએ આગામી આઠવાડિયાથી દરેક વોર્ડમાં અલગ અલગ ક્ષેત્રના આગેવાનોને આમ આદમી પાર્ટી સાથે જોડવાનું અભિયાન હાથ ધરવાના નિર્ધાર સાથે કાર્યકર્તાને ઉત્સાહવર્ષક માર્ગદર્શન આપ્યુ હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ