Abtak Media Google News

પ્રભારી અજીત લોખીલના માર્ગદર્શન હેઠળ રાજભા ઝાલા અને શિવલાલ બારસિયાની આગેવાનીમાં ૧થી ૧૮ વોર્ડના આગેવાનો સાથે મીટિંગ યોજીને વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ રાજકીય સમીકરણો બાબતે તલસ્પર્શી ચર્ચા કરીને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શાસકોની ભ્રષ્ટ નીતી રીતીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તેવા સમયે રાજકોટની જનતા વિકલ્પ તરીકે “આમ આદમી પાટીને સ્વીકારવા ઉત્સુક છે. તે માહિતી આપતા રાજભાએ આગામી આઠવાડિયાથી દરેક વોર્ડમાં અલગ અલગ ક્ષેત્રના આગેવાનોને આમ આદમી પાર્ટી સાથે જોડવાનું અભિયાન હાથ ધરવાના નિર્ધાર સાથે કાર્યકર્તાને ઉત્સાહવર્ષક માર્ગદર્શન આપ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.