Abtak Media Google News

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત

ભારતની સ્વતંત્રતાના 75મા વર્ષ ની ઉજવણી અંતર્ગત અર્થતંત્રને ધબકતું રાખનાર મૂડી બજાર ના રોકાણકારો ને પ્રોત્સાહન માર્ગદર્શન માટે આવતીકાલે તારીખ 10 જુન સાંજે 4 થી 6 દરમિયાન હેમુ ગઢવી હોલમાં “બજારો દ્વારા સંપત્તિનું સર્જન” પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે
આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી ડોક્ટર ભાગવત કિશન રાવ કરાડ ખાસ ઉપસ્થિત રહેશે અને ઉદ્ઘાટન નું પ્રવચન નાણામંત્ર કોર્પોરેટ જગતના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આપવામાં આવશે રોકાણકારોને માર્ગદર્શન આપવા માટે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિશાંત બાલી કાર્તિકભાઈ બાવિશી એનસીડીઈએક્સ ના સત્યમ પવાર, ધવલ દવે સ્માર્ટ ના અરુણ ચોબેપૂર્વ સાંસદ રામજી ભાઈ માવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં આર્થિક ક્ષેત્રે રસ ધરાવનારાઓ ને ઉપસ્થિત રહેવા સંજયભાઈ મહેતા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.