ધોરાજીના જેતપૂર રોડ પર અતુલ સોલ્વન્ટની સામે આવે રામેશ્ર્વર એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં આગ લાગી હતી આગની જાણ થતા ધોરાજી નગરપાલીકાના બે ફાયરની ગાડી તથા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બાયોકાલ બનાવતી કંપનીમાં લાગેલ આગના બનાવમાં અંદાજીત પાંચથી છ લાખનું નુકશાન થયું હતુ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ