Abtak Media Google News

સ્વતંતત્રા દિવસ પર સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓ, સંતો અને શિક્ષકો દ્વારા સ્વતંતત્રા દિવસની ઉજવણી કરવામાં આવેલ તથા પ.પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીએ ધ્વજ વંદન કર્યું તથા દેશભક્તિ રૂપક અને નૃત્ય રજૂ કાર્ય હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.