શ્રાવણે શિવ પૂજન…વિશ્વ પ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં શ્રાવણની શિવ ભક્તિની હેલી ઉમટી રહી છે દરરોજ દાદાનાનીત-નવા ભવ્ય શણગાર ના દર્શનથી ભાવિકો ભાવવિભોર બની રહ્યા છે આજે દાદા ના પુષ્પ શણગાર ના લોકગીત દર્શનથી ભાવિકો ભાવવિભોર બન્યા હતા દરરોજ શિવ પ્રિય પ્રાકૃતિક. પૂ જાપા થી શણગાર કરવાની સોમનાથ મંદિરની એક આગવી પરંપરા રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરના નવ નિર્માણ અને વિકાસ કાર્યોને લઇને સોમનાથ હવે વિશ્ર્વ સ્તરનું પર્યટન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી રહ્યું છે.
Trending
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના