Abtak Media Google News

રાજકોટ કા મહારાજાના સાતમા દિવસની મહાઆરતીમાં ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંજલીબેન રૂપાણી પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, પ્રદેશમંત્રી બીનાબેન આચાર્ય પધાર્યા અને શાસ્ત્રીજી દ્વારા મહેમાનોનાં હાથે દુંદાળા દેવનુંપુજન  કરાવવામાં આવ્યું હતુ. અને નેહલબેન ત્રિવેદી, નિાાબેન આહ્યા, કીર્તીબેન દવે,પ્રિયાબેન પુરોહિત દ્વારા મહેમાનોને ખેસ પહેરાવીને સ્વાગત કરવામા આવ્યું હતુ.આજે સાંજે6 થી 8 રાજકોટ કા મહારાજાના આંગણે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલ છે.

06 2

આ કાર્યક્રમને સફળ બનાવવા ગણેશ મહોત્સવના તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિશાલભાઈ આહ્યા, નિશાંતભાઈ રાવલ, માનવભાઈ  વ્યાસ,  વિશાલભાઈ ઉપાધ્યાય, નિરજભાઈ ભટ્ટ, પ્રશાંતભાઈ ઓઝા, દિલીપભાઈ જાની, મોહિત વ્યાસ, જય પુરોહિત, રાજભાઈ ભટ્ટ, દર્શનભાઈ રાજગોર, દિપકભાઈ જયસ્વાલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.