Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લામા ઠેર ઠેર ગણેશજી ની પધરામણી થઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગર મા ઇકો ફ્રેન્ડલી ગણેશ જીનો ક્રેઝ વધુ પડતો જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વરસાદ ખૂબ નિમ્ન પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા માટીનાં ગણપતિ બાપ્પાને પોતાની સેરીઓ અને ઘરોમા માટીના ગણપતિ બાપ્પાને બિરાજમાન કરિયા છે. માટીના ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવી અને પોતાની જગ્યા એ સ્થાપના કરવામાં આવી છે માટીના ગણપતિ બાપ્પાની સ્થાપનાના કારણે મોંઘી બનતી ફ્રેંશી ગણેશજીની મૂર્તિ ભાવ પણ ઉંચા (૩૦૦૦૦ થી ૩૫૦૦૦) હોય છે અને એ પણ નોન ઇકો ફ્રેન્ડલી હોય છે અને માટી નાં બનેલા ગણેશજી હાથે બનવામા આવે છે અને તે ઇકો ફ્રેન્ડલી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ માટીનાં ગણપતિ બાપ્પાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.

Img 20180914 091405

ગણેશજી માટે ૮ થી ૧૦ પ્રકાર ના સુરેન્દ્રનગર જીલ્લા ની બજારો મા મોદક લાડુ બનાવવામા આવીયા.

ગણેશજી ને સવ થી વધુ પ્રિય વસ્તુ એ મોદક છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ અનેક પ્રકારના મોડકો સુરેન્દ્રનગર ની બજારો મા જોવા મળી રહ્યાં છે અને સુરેન્દ્રનગર ની ઉત્સવપ્રેમી જનતા દવારા અનેક પ્રકારના મોદકો ની પરસાદ રૂપે ખરીદી કરી ગણેશજી ને રીજવા મા આવી રહ્યાં છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.