થાનગઢમાં ભૂસ્તર વિભાગે દરોડા પાડી ૨૦ મેટ્રીક ટન કાર્બોસેલ ખનીજ જથ્થો ભૂસ્તર વિભાગની ટીમે પકડી પાડ્યો હતો. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી સુરેન્દ્રનગરનાં ભૂસ્તરશાસ્ત્રી સુરેન્દ્રનગરની ટીમ દ્વારા મોજે. થાનગઢ ખાતે આકસ્મિક તપાસ કરતા ૬ (છ) ચરખી મશીન અને અંદાજિત ૨૦ મેં.ટન કાર્બોસેલ ખનીજ જથ્થો ગેરકાયદેસર હોઈ જે ઝડપાઇ પામેલ છે. જેની માલિકી સાજણભાઈ કાળુભાઇ અલગોતર રહે.થાન અને જવેરભાઈ પ્રભુભાઈ વાઘેલા રહે.થાનગઢનું હોઈ સ્થાનિકે જણાઈ આવેલ છે. જે અંદાજિત ૬ (છ) લાખનો મુદામાલ નિયમોનુસાર સીઝ કરેલ છે. જેની આગળની કાર્યવાહી અત્રેની કચેરી ખાતેથી કરવામાં આવશે.
Trending
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી