Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

વાઇબ્રન્ટના 20 વર્ષ: સમિટ ઓફ સક્સેસમાં સામેલ થતા પ્રધાનમંત્રી

“નારી શક્તિ અધિનિયમ” બહેનોના અધિકારની ગેરેન્ટી છે: વડાપ્રધાન

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»સોનેરી બાળપણ પ્રોજેક્ટ સ્માર્ટ આંગણવાડીઓથી બાળકોને ભણવા પ્રોત્સાહિત કરાશે: દેવ ચૌધરી
National

સોનેરી બાળપણ પ્રોજેક્ટ સ્માર્ટ આંગણવાડીઓથી બાળકોને ભણવા પ્રોત્સાહિત કરાશે: દેવ ચૌધરી

By ABTAK MEDIA03/09/20222 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

જિલ્લામાં 30થી વધુ આંગણવાડી કેન્દ્રો કરાયા રીનોવેટ: 100આંગણવાડીનો લક્ષ્યાંક

રાજકોટ જિલ્લાના આંગણવાડી ના બાળકોને શિક્ષણ માટે આકર્ષિત બનાવવા હેતુસર જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્વારા સોનેરી બાળપણ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી માં 30 થી વધુ આંગણવાડી કેન્દ્ર રીનોવેટ થઈ ચૂકી છે. આ આંગણવાડી બિલ્ડિંગ માં BALA ટેકનિક ( BUILDING AS LEARNING AID)નો પ્રયોગ કરીને એવી રીતે બનાવવામાં આવી છે કે જેનાથી બાળકોને ઘણું બધું શિખવા માટે મળશે. આ પ્રોજેક્ટ હેઠળ જ જિલ્લામાં 70 જેટલી સ્માર્ટ આંગણવાડી પણ બનાવાવમાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ અબતકને ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું.

WhatsApp Image 2022-09-03 at 4.41.30 PM
IMG-20220903-WA0021
IMG-20220903-WA0020

 

રાજકોટ જિલ્લામાં લગભગ દરેક ગામ વિસ્તારમાં બાળકો નાનપણથી જ શાળાઓ પ્રત્યે રુચિ કેળવે અને બાળપણથી જ પાયાનું શિક્ષણ લેતું થાય તેવા ઉમદા હેતુ સર આંગવાડીઓ કાર્યાન્વિત છે જ. આમાંની ઘણી આંગણવાડીઓને પ્રોજેકટ હેઠળ સ્માર્ટ આંગણવાડી બનાવી વધુમાં વધુ આંગણવાડીઓના બિલ્ડીંગો સુવિધા સભર અને આકર્ષિત બને એવા જિલ્લા પંચાયતની આઇસીડીએસ વિભાગ દ્વારા કાર્યવાહી થઈ રહી છે. જિલ્લામાં વધુને વધુ આંગણવાડીઓ સ્માર્ટ બને એ દિશામાં કાર્યવાહી ઝડપી અને સુચારુ બનશે એમ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.

30થી વધુ આંગણવાડી કેન્દ્ર રીનોવેટ થઈ ચૂકી છે

જિલ્લામાં વધુને વધુ આંગણવાડીઓ આ પ્રોજેકટ હેઠળ સ્માર્ટ આંગણવાડી બને એ દિશામાં રાજકોટ જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિ આઇસીડીએસ વિભાગ કાર્યાન્વિત છે.

જિલ્લામાં હાલ આ પ્રોજેકટ હેઠળ 30 જેટલી આંગણવાડી નિર્માણ થઇ ચુકી છે તેમ  રાજકોટ જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ સુમિતાબેન રાજેશભાઇ ચાવડા (પ્રતિનિધિ રાજેશભાઇ ચાવડા)એ જણાવ્યું હતું.

Childhood Project Dev Chaudhary Educate children Encouraged featured gujarat Gujarat news smart courtyards
Share. Facebook Twitter WhatsApp
Previous Articleભાજપને 182 બેઠકો જીતાડવા યુવા મોરચો સક્રિય: તેજસ્વી સૂર્યા
Next Article રાજકોટ: કોર્પોરેશનના 8 કર્મચારી યુનિયનનો નગારે ઘા: ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી
ABTAK MEDIA
  • Website

Related Posts

વાઇબ્રન્ટના 20 વર્ષ: સમિટ ઓફ સક્સેસમાં સામેલ થતા પ્રધાનમંત્રી

27/09/2023

“નારી શક્તિ અધિનિયમ” બહેનોના અધિકારની ગેરેન્ટી છે: વડાપ્રધાન

27/09/2023

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

27/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

વાઇબ્રન્ટના 20 વર્ષ: સમિટ ઓફ સક્સેસમાં સામેલ થતા પ્રધાનમંત્રી

27/09/2023

“નારી શક્તિ અધિનિયમ” બહેનોના અધિકારની ગેરેન્ટી છે: વડાપ્રધાન

27/09/2023

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

27/09/2023

શુક્રવારથી શ્રાદ્ધ પક્ષનો આરંભ

27/09/2023

રાજકોટમાં “રન” સંગ્રામ: ઓસી.ને વ્હાઇટ વોશ કરવા રોહિત સેના મેદાને

27/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

વાઇબ્રન્ટના 20 વર્ષ: સમિટ ઓફ સક્સેસમાં સામેલ થતા પ્રધાનમંત્રી

“નારી શક્તિ અધિનિયમ” બહેનોના અધિકારની ગેરેન્ટી છે: વડાપ્રધાન

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.