Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»આંબેડકર જયંતિથી કેશલેસ ટ્રાન્જેક્શન માટે સરકારનું મનોરથ અભિયાન
National

આંબેડકર જયંતિથી કેશલેસ ટ્રાન્જેક્શન માટે સરકારનું મનોરથ અભિયાન

By Abtak Media11/04/20172 Mins Read
Share Facebook Twitter WhatsApp
modi | governement
modi | governement
Share
Facebook Twitter WhatsApp

વડાપ્રદાન નરેન્દ્ર મોદી ૧૪મી એપ્રિલે નાગપુરમાં ભાષણ આપશે તેમજ લકકી ગ્રાહક અને ડીજી ધન વ્યાપાર યોજનાના ૬ મોટા વિજેતાઓને પુરસ્કાર આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર ભાષણમાં કેશલેસ ટ્રાન્જેકશનોને વેગ આપવા અને દેશભરમાં એક મહીના માટે કાર્યરત થનાર સરકારના મનોરથ અભિયાન દ્વારા સરકારી અધિકારીઓ અને લોકોને ડીજીટલ પેમેન્ટ કરવા માટે પ્રોત્સાહીત કરશે.

ઉલ્લેખનીય છે કે, કેશલેસ ઇકોનોમી અને ડીજીટલ ઇન્ડિયા પ્રોજેકટોને સફળતા પૂર્વક પાર પાડવા માટે મોદી સરકાર અથાગ પ્રયત્નો હાથ ધરી રહી છે. એક સીનીયર અધિકારીઓ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ એપ્રિલના રોજ આંબેડકરની જન્મ જયંતિ નીમીતે નાગપુરમાં ભાષણ આપશે અને લકકી ગ્રાહક યોજના અને ડીજી ધન વ્યાપાર યોજનાના ૬ મોટા વિજેતાઓને પુરસ્કાર આપશે. દુરદર્શન પર આ કાર્યક્રમનુ: બપોરના ૧૨.૨૫ થી ૧.૪૦ વાગ્યા સુધી લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ માટે રાજયોને પીએમના આ કાર્યક્રમમાં વિઘાર્થીઓને, અનુસુચિત જાતિ-જનજાતિ સમુદાયના ખેડુતો, અને વ્યાવસાયિકોને આમંત્રિત કરવા માટે કહ્યું છે પ્રત્યેક સ્થળ ઉપર ભીમ એપ અને આધાર પે ની પ્રચાર સામગ્રી હશે.

ALSO READ  સંરક્ષણ મંત્રાલયે વધુ 12 સુખોઈ-30 MKI જેટને મંજૂરી આપી

વ્યવસ્થા માટે દરેક જીલ્લાને ૫ લાખ ‚પિયાની વહેંચણી કરવામાં આવશે. જયારે મોટાજીલ્લાઓમાં ૧૦ લાખ ‚પિયા ફાળવાશે.

૧૫ એપ્રિલથી કેશલેસ ટ્રાન્જેકશન માટે સરકારી અધિકારીઓ અને તમામ લોકોને પ્રોત્સાહીત કરવા મોદી સરકારનો એક મહીના માટેનો મનોરથ અભિયાન શરુ થવાનો છે. ડીજીટલ પેમેન્ટોને વેગ મળે તે માટે સૌપ્રથમ રાજયોમાં તમામ સરકારી અધિકારીઓને પ્રોત્સાહિત કરાશે  ત્યારબાદ આ રાજયો પ્રજાને પ્રોત્સાહીત કરશે. આ માટે બધા રાજયોમાં ૧૫ એપ્રીલથી ૨૫ એપ્રિલ સુધી જાગૃકતા અને ટ્રેઇનીંગ કાર્યક્રમ ગોઠવાશે. બંધી ગ્રામ પંચાયતોમાં ટ્રેઇનીંગ આપવા માટે ૨૬ એપ્રિલથી ૧૫ મે સુધી ગ્રામ સભા યોજવાનું કહેવાયું છે.

governement MODI pm PRIME MINISTER
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસસરા પક્ષ ઉપર દહેજ અને ખાધા-ખોરાકી માટે ફરિયાદ નોંધાવીએ કાયદાના ગેરઉપયોગ સમાન
Next Article ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરશે
Abtak Media
  • Website

Related Posts

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

26/09/2023

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

26/09/2023

પાક સેના હવે ભૂખમરાને લઇ ખેતી કરશે!!

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

26/09/2023

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

26/09/2023

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

26/09/2023

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

26/09/2023

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.