Abtak Media Google News

 મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણ વચ્ચે હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે. શિવસેનાએ કહ્યું છે કે, જો રાજ્યપાલ આવું કરશે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને અહમદ પટેલ સાથે વાતચીત કરી છે. માનવામાં આવે છે કે, કપિલ સિબ્બલ શિવસેના તરફથી સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી શકે છે.

2S

 Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.