Abtak Media Google News

શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે રજુ થયેલી કૃતિઓનો સરપ્રાઈઝ લકકી ડ્રો કરાશે

ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણ પિર  વાર  ના સદાનંદી પૂ. સુમતિબાઈ મહાસતીજી આદી ઠાણા શેઠ ઉપાશ્રયમાં બિરાજમાન છે. તા. 21/5/22  ને શનિવાર  ના રોજ ગિરી ગુરુ ગાદીપતિ ઉદધોષણા સ્મૃતિ દીન ઉપલક્ષા શેઠ ઉપાશ્રય જૈન સંઘનાં આંગણે  એકિઝબીશન નું આયોજન કર  વામાં આવેલ છે. જેમાં શ્રાવક-શ્રાવિકાઓએબ, સાઈઝ પેપર  માં ગુરુ ગિરી – સ્લોગન, ફોટોસ, કૃતિ કે અન્ય સ્મૃતિ મોકલવાની રહેશે.

આ કૃતિઓ ડ્રોઈંગ, થર્મોકોલ – કેન્વાસ – શીરામીક – હાટબોર્ડ, રૂ, ઉન વગેરે વસ્તુ નો ઉપયોગ કરી મોકલવાનો ર  હેશે ખાસ સુચના કે અચેત વસ્તુનો ઉપયોગ કરીને જ આપની વિવિધ કૃતિઓ તા. 18/5/22 પહેલા રજુ કરવાની રહેશે તેમજ આ વિવિધ કૃતિઓના એકિઝબીશનમાં નાના મોટા દરેક ભાગ લઈ શકે છે. સમસ્ત રાજકોટના મહિલા મંડળના બહેનો દ્વારા સજાવેલી તથા વિવિધતા સાથે રજુ થયેલી કૃતિઓ એકિઝબીશનમાં મુક્વામાં આવશે તથા પ્રથમ, દ્વિતીય અને તિતૃય ઈનામ પણ મુક્વામાં આવશે. ગાદીપતિ ને કેન્દ્ર સ્થાને રાખી રજુ થયેલી કૃતિઓ વચ્ચે સર  પ્રાઈઝ લકકી ડ્રો કર  વામાં આવશે.

શેઠ ઉપાશ્રયમાં બિરાજમાન પૂ. મહાસતીજીઓ પાસે આપે આપની કૃતિઓ તા. 18/5/22 સુધીમાં મોકલવાની 2  હેશે. કૃતિઓ માટે નામ લખાવાના વોટસએપ નંબર યોગનાબેન મહેતા મો. 9824281671 અને સુલોચનાબેન ગાંધી મો. 9408924704 ઉપર કરવા વિનંતી તથા અન્ય વિશેષ માહિતી માટે રત્નાબેન કોઠારી મો. 90165 98581 ઉપર સંપર્ક કરવા વિનંતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.