Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આદીત્યાણા ગામે જૂની અદાવતમાં બે યુવક પર ખૂની હુમલો

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતુ ધારીનું આંબરડી સફારી પાર્ક

ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર વિરૂઘ્ધ મોટું ઓપરેશન : 50 સ્થળોએ NIAના દરોડા

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Dharmik News»આવતી કાલે સર્જાશે ગુરૂપુષ્યામૃત યોગ, જાણો ખરીદીના શુભ મૂહર્ત
Dharmik News

આવતી કાલે સર્જાશે ગુરૂપુષ્યામૃત યોગ, જાણો ખરીદીના શુભ મૂહર્ત

By ABTAK MEDIA26/04/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

-શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

આવતી કાલે એટલે કે ૨૭ એપ્રિલે ગુરુ પુષ્ય યોગ સર્જાશે. ગુરુ પુષ્ય નક્ષત્રમાં શુભ ખરીદી અને શુભ કાર્યોની શરૂઆત કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે, જેમ દિવાળીમાં શુભ કાર્ય, ખરીદી કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, તેવી જ રીતે ગુરુ પુષ્ય નક્ષત્રના સંયોગથી શુભ કાર્યની શરૂઆત કરવી અને નવી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગુરુપુષ્યા મૃત યોગના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી જમીન મકાન વાહનની ખરીદી કરવી મકાન નો દસ્તાવેજ કરવો પૂજાના સામગ્રીની ખરીદી કરવી જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરવી શ્રી યંત્રની ખરીદી કરવી આ બધું આજીવન ઉત્તમ ફળ આપનાર બને છે.

પુષ્ય નક્ષત્રમાં વૃદ્ધિનો ગુણ હોવાથી કોઈપણ સારા કાર્ય કે સારી બાબત અને પૂજા ઉપાસના મા તથા શુભ ખરીદી મા ઉત્તમ ફળ આપનાર બને છે તેમાં પણ ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર અને રવિવાર અને પુષ્ય નક્ષત્ર આવે તો આ દિવસે ગુરુપુષ્યામૃત યોગ અને રવિપુષ્યામૃત યોગનો ઉત્તમ દિવસ બને છે અને આ દિવસ દરેક શુભ બાબતોમાં શુભ ફળ આપનાર છે

 

ગુરુપુષ્યામૃત યોગ ના દિવસના શુભ મુહુત

• શુભ 6.19 થી 7.56
• ચલ 11.08થી 12.45
• લાભ 12.45 થી 2.21
• અમૃત 2.21 થી 3.57

• બપોરે અભિજીત મુહુર્ત 12.19 થી 1.10

• રાત્રિના શુભ સમયની યાદી

• અમૃત 7.10 થી 8.34
• ચલ 8.34 થી 9.57

હાલમાં ગોચરમાં ગુરુ+ રાહુ નો ચાંડાલ યોગ ચાલી રહ્યો છે તો આ દિવસે ગુરુગ્રહ ના બળની વૃદ્ધિ માટે ગુરુના મંત્ર જપ કરવા અથવા તો ગુરુ ના વેદક મંત્ર જપ કરાવવા જેથી આ યોગમાંથી રક્ષા મળશે તે ઉપરાંત આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલવા પણ ઉત્તમ ફળ આપનાર છે

આ દિવસે ખાસ કરીને પોતાના ઇષ્ટદેવ કુળદેવી ની પૂજા કરવી જપ કરવા ઉપાસના કરવી પણ શુભ ફળદાઈ છે અને આનુ અનેક ઘણુ ફળ મળે છે પરંતુ ખાસ સુચના સાથે એ કે આ પૂજા ઉપાસના ફક્ત એક દિવસ ન કરતા દરરોજ કરવી ઉત્તમ રહેશે ઘણા લોકો આવા ઉત્તમ યોગના દિવસે એક દિવસ જ પૂજા ઉપાસના કરી અને પછી નથી કરતા પરંતુ પોતાના કુળદેવી ઇષ્ટદેવની પૂજા દરરોજ કરવી જોઈએ અને તેમાં પણ ગુરુપુષ્યમૃત યોગના દિવસ થી શરૂ કરશો તો તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે જ
તે ઉપરાંત આ દિવસે નાના બાળકોને બુદ્ધિ બળ વધે તે માટે ઔષધી નુ પ્રાસન એટલે કે સુવર્ણ પ્રાસન કરાવવામાં આવે છે તે પણ ઉત્તમ ગણાય છે

Dharmiik dharmik news featured Gurupushyamrit yoga hindu
Share. Facebook Twitter WhatsApp
Previous Articleમોજ મસ્તી’ને મનોરંજન; એ ’તો મનગમતું મારૂ વેકેશન !
Next Article આજનું રાશિફળ: આ ૩ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ
ABTAK MEDIA
  • Website

Related Posts

આદીત્યાણા ગામે જૂની અદાવતમાં બે યુવક પર ખૂની હુમલો

27/09/2023

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતુ ધારીનું આંબરડી સફારી પાર્ક

27/09/2023

ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર વિરૂઘ્ધ મોટું ઓપરેશન : 50 સ્થળોએ NIAના દરોડા

27/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આદીત્યાણા ગામે જૂની અદાવતમાં બે યુવક પર ખૂની હુમલો

27/09/2023

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતુ ધારીનું આંબરડી સફારી પાર્ક

27/09/2023

ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર વિરૂઘ્ધ મોટું ઓપરેશન : 50 સ્થળોએ NIAના દરોડા

27/09/2023

રાજકોટ : ઝેરી ધુમાડો ફેલાતા લત્તાવાસીઓને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી

27/09/2023

દૂધ પીવાથી ડિપ્રેશનના લક્ષણો ઘટાડી શકાય છે?

27/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આદીત્યાણા ગામે જૂની અદાવતમાં બે યુવક પર ખૂની હુમલો

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષતુ ધારીનું આંબરડી સફારી પાર્ક

ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર વિરૂઘ્ધ મોટું ઓપરેશન : 50 સ્થળોએ NIAના દરોડા

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.