જામજોધપુર લાલપુર વિસ્તારના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાને કોરોના પોઝિટીવ આવતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હતા. જયાં સારવાર દરમિયાન સ્વસ્થ થઇ જતા હોસ્પિટલેથી રજા આપવામાં આવેલ છે. રજા આપ્યા બાદ થોડા દિવસ આરામ કરી લાલપુર જામજોધપુર વિસ્તારના પ્રજાના કાર્યો કરવા પોતાની કાર્યાલયે આવી પ્રજાલક્ષી કાર્યનો પ્રારંભ કર્યો છે.
Trending
- આલિયા ભટ્ટની સુંદરતામાં મોંઘેરા ઘરેણાં અને સાડીએ ચાર ચાંદ લગાવ્યા
- અદિતિ રાવ હૈદરી પછી, તાપસી પન્નુએ તેની વીંટી બતાવી ઈશારો કર્યો
- શહેનાઝ ગિલની આંખોના કાજલે અને ચહેરા પરના સ્મિતએ મનળા મોહી લીધા…..
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!