કેરળ નો કોવલમ બીચ વિશ્વ નો પ્રથમ આયુર્વેદિક ઉપચાર અને સ્વાસ્થય માટે ની પ્રાક્રુતિક ઉપચાર ની દવાઓ બને છે. કોવલમ બીચ ભગવાન ના સ્વર્ગસમું આયુર્વેદિક માટે ગંતવ્ય ગેટવે મનાય છે.અહિ આયુર્વેદ માટે ના અને નેચરલ ક્યોર ના તમામ ઉપચાર અહિ ઉપલ્બધ છે. કેરળ ભારત માં સૌથી લોકપ્રિય આયુર્વેદિક રીસોર્ટ્સ ધરાવે છે. કોવલમ આયુર્વેદિક રિસોર્ટ કોવાળાં સુંદર બીચ નજીક એક ટેકરી પર આવેલુ છે.ત્યા વસવાટ કરતા કૈરાલી લોકો આયુર્વેદિક માટે કોવલમ આયુર્વેદિક રિસોર્ટ મા જાય છે. આ આયુર્વેદિક આરોગ્ય રિસોર્ટ કેરળ ના કૈરાલી લોકો આયુર્વેદ માટે ના અને નેચરલ ઉપચર માટે ખુબ જ મહત્વ છે.આથી તેને બીચ ભગવાન ના સ્વર્ગસમું માનવા મા આવ્યુ છે.
Trending
- World Malaria Day: મેલેરિયા પછી રીકવરી માટે આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો
- ગંભીર રોગો અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રામબાણ ઉપાય
- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી