ક્રિશ્ર્ના આહિર સખી દ્વારા ઈલેકટ્રોનીક માધ્યમોની મોહજાળથી બાળકોનો બચાવ વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં મુખ્ય વકતા તરીકે બાળરોગ તથા ત‚રાવસ્થા નિષ્ણાત ડો. નિમાબેન સીતાપરા અને ડો. અશોકભાઈ ચંદ્રવાડીયા રહ્યા હતા કાર્યક્રમનું સમગ્ર આયોજન ક્રિશ્ર્ના આહિર સખીનાં પ્રમુખ ગીતાબેન જોટવા અને ઉપપ્રમુખ ડો. નીતુબેન કનારાએ કર્યુ હતુ.
Trending
- ત્વચા પર રોઝી ગ્લો જોઈએ છે? તો પછી આ જાદુઈ જ્યુસ પીવો
- JEE મેઇન્સનું પરિણામ જાહેર, 2 ગુજરાતીઓએ બાજીમારી
- World Malaria Day: મેલેરિયા પછી રીકવરી માટે આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો
- ગંભીર રોગો અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રામબાણ ઉપાય
- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??