Abtak Media Google News

કલમ ૩૭૦ની નાબૂદી પછી દેશવિરોધી તત્વો ની હાથ “ઘસામણ” વચ્ચે એક પછી એક આંતકીઓ નો ખાત્મો જારી

જમ્મુ કાશ્મીરની સ્વાયત્તા આપતી કલમ ૩૭૦ની નાબૂદી બાદ હાથ ઘસતા રહી ગયેલા દેશવિરોધી તત્વો ની હવે કારી ફાવતી નથી, ત્યારે સતત હિંસા ચાલુ રાખવા માટે કરવામાં આવતા ઊંબાડિયા પર સુરક્ષા દળોએ ધોશ બોલવાનું ચાલુ રાખ્યું છે અને એક પછી એક હરામિ એનો ખાતમો બોલાવાય રહ્યો છે

સુરક્ષા દળો દ્વારા દેશ વિરોધી તત્ત્વો પર સકંજો કસવામાં આવ્યો છે, ગઈકાલે રાત્રે રાજપુરા ના પથરી નજીકના ગામ પાસે પુલવામાં જિલ્લામાં સુરક્ષા દળોએ વિપુલ મુજાહિદ નો કથિત જિલ્લા કમાન્ડર કે જે ૨૦૧૭થી આંતકવાદી પ્રવૃત્તિઓ માં સંડોવાયેલો છે તેને ઠાર મારવામાં આવ્યો હતો

મંગળવારે મોડી રાત્રે પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત અભિયાનના ભાગરૂપે અગાઉની બાતમીના આધારે પુલવામાં જિલ્લામાં પુદગામ પતરી બીપી મ સર્ચ ઓપરેશન દરમિયાન એકાએક સશસ્ત્ર અથડામણ સર્જાઈ ગઈ હતી આતંકીઓ છૂપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા દળોએ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં હોજબુલ મુજાહિદ ના જિલ્લા કમાન્ડર ફિરોઝ ગુજરાતી નો ખાત્મો થયો હતો ૨૦૧૮

માં જૈન પુરા સોફિયા મ સુરક્ષા બળ પર થયેલા હુમલાનો મુખ્ય સૂત્રધાર ગણાતા ફિરોજ ને અંતે પાર મારવામાં આવ્યો હતો તેની પાસેથી એકે૪૭ રાયફલ મેગેઝીન સહિતનો દારૂગોળો મળી આવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.