સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી ના દેશોમા ચાલી રહેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટીના પ્રશ્ર્નોના મુદ્દે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબ દૃારા ઉઘોઁગભવન દિલ્હી ખાતે મિનીસ્ટ્રી ઓફ કોમસઁ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના માનનીય મંત્રીશ્રી પિયુષ ગોયેલને રજુઆત કરવામા આવેલ જેમા મીડ ટમઁ રીવ્યુ અને ન્યુ શીપર કંપનીઓ માટે સાઉદી અરેબીયા દૃારા ઝડપથી પ્રક્રીયા હાથ ધરવામાં આવે તેમજ મોરબી સીરામીક એસોસીએસનને એક્સપોટઁ પ્રમોશન કાઉન્શીલ ફાળવવામા આવે તે બાબતે રજુઆતો કરવામા આવી જેમા મોરબી સીરામીક એસોસીએસનના સેનેટરી ડીવીઝનના પ્રમુખ કિરીટભાઈ પટેલ, કમીટી મેમ્બર ગૌતમભાઈ તેમજ પરેશભાઈ હાજર રહેલ હતાં.
Trending
- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!