Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Gir Somnath»વેરાવળની ૧૩ સમસ્યા હલ નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની કોંગ્રેસની ચીમકી
Gir Somnath

વેરાવળની ૧૩ સમસ્યા હલ નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની કોંગ્રેસની ચીમકી

By Abtak Media03/07/20192 Mins Read
Share Facebook Twitter WhatsApp
if-the-13-problems-of-veraval-do-not-get-solved-then-the-congress-of-the-road-roko-movement-will-be-chaired
if-the-13-problems-of-veraval-do-not-get-solved-then-the-congress-of-the-road-roko-movement-will-be-chaired
Share
Facebook Twitter WhatsApp

૧૩ મુદ્દાઓનો પાંચ દિવસમાં નિકાલ નહીં કરાય તો કોંગ્રેસની પ્રતિક ઉપવાસ પર બેસવાની ધમકી: ચીફ ઓફિસરને આવેદન

પ્રભાસ-પાટણ શહેરમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાવવા, સફાઇના અભાવે કાયમી ઉભરાતા ગટરોના ગંદા પાણી, ઠેર-ઠેર કચરાના ઢગલાઓ અને નિયમિત સફાઇ નથતી હોય તેવા ૧૩ મુદ્દાઓનો આગામી પાંચ દિવસમાં પાલિકા તંત્ર નિકાલ નહીં કરે તો શહેર કોંગ્રેસ પ્રતીક ઉપવાસ અને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારતું આવેદનપત્ર ચીફ ઓફિસરને કોંગ્રસ સંગઠને પાઠવ્યું છે.

વેરાવળ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ રાયઠઠ્ઠા, નગરસેવક અનવરભાઇ પટેલ, બકુલ પટેલ, દીપકભાઈ દોરયા, કાજલબેન લાખાણી, પ્રેમ ગઢિયા સહિતનાએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વેરાવળ-પ્રભાસપાટણમાં અનેક સમસ્યાયઓથી પીડાઇ રહ્યું હોય જે અંગે અનેકવાર ફરિયાદો કરેલ હોવા છતાં આજદિન સુધી તેનો કોઈ ઉકેલ પાલીકા તંત્ર કરતું નથી. આવા ૧૩ મદ્દાઓ જે લાંબા સમયથી અણઉકેલ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહેલ છે. જેમાં બાગેયુસુફ કોલોનીના મેમણ એપાર્ટમેન્ટમની સોસાયટીમાં એક વર્ષથી ગટરનું ગંદુ દુધ મારતું પાણી ભરાતુ હોય જેનો આજદિન સુધી નિકાલ થયો નથી, થોડો વરસાદ પડે ત્યાં ગાંધી ચોક વિસ્તારમાં ક્મરડૂબ પાણી ભરાતા હોવાથી વેપારી-લોકોને મુશ્કેલી પડે છે.  સુભાષ રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી ગોઠણડૂબ ભરાતા હોવાની  સમસ્યોથી વેપારી-લોકો પીડાય છે.  પ્રકાશ કોમ્પ્લેક્સની મુખ્ય ગટર તળિયા ઝાટક સાફ કરાવી ખૂલ્લી મૂડી દેવાના બદલે તુરંત ઢાંકવી, બજાજ શોરૂમથી હોટલ પાર્ક સુધીના માર્ગ પર જામી ગયેલા ધૂળનાં ઢેફાં સાફ કરાવવા, જોડિયા શહેરમાં પાલિકાના કર્મીઓ જે જાહેર પોઇન્ટ ૫ર કચરો ઠાલવે છે તે તમામ સપર્ણ બંધ કરવા. લાબેલા પાસે આવેલ મુખ્ય ગટરને સાફ કરાવી ઢાંકવી,  સ્ટ્રીટ લાઇટના જર્જરિત વાયરો બદલવા અને બંધ લાઇટો ચાલુ કરવી, મછીયારાવાડામાં સ્ટ્રીટલાઇટ અને પાણીની સુવિધા આપવી, પ્ર.પાટણમાં આરોગ્યય કેનદ્ર પાછળ ખડકાયેલ કચરાના ગંજ દૂર કરવા, પ્ર.પાટણમાં પીવાનું પાણી નિયમિત સમયસર વિતરણ થાય તેવી કાર્યવાહી કરવી,  પ્ર.પાટણમાં કોળીવાડા સુધીની ખુલ્લી ગટર સાફ કરાવી ઢાંકવી,  સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રસ્તાર અને ગટરનાં કામો કરાવવા માંગણીછે. ૮૦ ફૂટ રોડ પર આવેલ મુખ્ય ગટર ન થવાને કારણે ગયા વર્ષે એસબીઆઈ પાછળનો વિસ્તારના ધરોમાં બે થી ત્રણ ફૂટ પાણી ધૂસી ગયા હતા અને આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા પાલિકાને રજુઆત કરવામાં આવેલ છે પણ હજુ મુખ્ય ગટર સફાઈ કરવાનું સુજતુ નથી.

ઉપરોક્ત મુજબના ૧૩ મુદાઓનો પાંચ દિવસમાં નિકાલ કરવામાં નહીં આવે તો શહેર કોંગ્રેસ સંગઠનના આગેવાનો- કાર્યકર્તાઓને પ્રતીક ઉપવાસ અથવા રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી અંતમાં ચિમકી ઉચ્ચારી છે.

ALSO READ  ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પૂર્વે માધાપર બ્રિજને ખુલ્લો મૂકી દેવાના પ્રયાસ

 

Gujarat news veraval
Share. Facebook Twitter WhatsApp
Previous Articleકોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીનું રાજીનામુ
Next Article ૧ જુલાઇથી PUCની કામગીરી ઓનલાઇન થવાના દાવા પોકળ સાબિત થયા
Abtak Media
  • Website

Related Posts

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.