એડન સબમર્શીબલ પંપના એમ.ડી. દિનેશભાઈ સિદપરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલના સમયમાં તેઓનાં પ્રોડકશન અને માણસોને ઘણી તકલીફો થવા પામી છે. ખાસ તો ૫૦ ટકા સ્ટાફ સાથે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં કારીગરો માટે જેટલો કાચોમાલ છે. તેમાંથી જે ઉત્પાદન પ્રક્રિયા શરૂ રાખવામાં આવી છે. આ ઉપરાંત તેમની પ્રોડકટ ખેતીવાળી માટે ઉપયોગી છે. જેથી હાલમાં ખેતીવાડી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ઘણા લોકો રિપેરીંગ માટે આવે છે. તેઓને પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે. હવે સરકાર લોન, સી.સી.માં રાહત આપે તેવી આશા સેવી રહ્યા છીએ. આગામી દિવસોમાં સરકાર સહાય નહિ કરે તો નાના ઉદ્યોગોને વધારે મુશ્કેલી પડશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો