ગઇકાલે બુધવારના રોજ સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે ભવ્યાતિ ભવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી રાજકોટ ગુરુકુળ અને તેમનો ૩પ શાખાના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પવન નિશ્રામાં કરવામાં આવી. શરદ પૂર્ણિમા મહોત્સવમાં હજારો ભકતોની હાજરીમાં ભગવાનની ચાર-ચાર આરતી સંતો, યજમાનોએ ઉતારી હતી. ત્યારબાદ વિઘાર્થીઓએ મણિયારો વગેરે ચાસ રાસ લઇ ભકતોની મંત્રમુગ્ધ બનાવ્યા હતા. આ પ્રસંગે પ.પૂ.ફ ગુરુવર્ગ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ભકતજનોને ભગવાન પ્રત્યે કેમ પ્રેમ વધુ જાગૃત થાય તેની વાતો કરી હતી.અંતમાં બધા ભકતોએ દૂધપૌવાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
Trending
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ