Abtak Media Google News

ઉપલેટામાં ઠેર ઠેર શેરી માહોલામાં વિવિધ સોસાયટી, વિવિધ ગ્રુપો તેમજ પરિવાર દ્વારા વિઘ્નહર્તા ગણપતિદેવનું સ્વાગત કરવામાં આવેલ છે  શહેરમાં નાના મોટા પ૦ જેટલા પંડાલોમાં દુંદાળા દેવની સવાર સાંજ પુજા અર્ચના મહાઆરતીના કાર્યકમો યોજવામાં આવે છેUntitledત્યારે તસ્વીરમાં જવાહર સોસાયટીમાં જવાહર યુવક ગ્રુપ દ્વારા વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરવામાં આવેલ તેમાં શહેરના નામાકીત વેપારી મુકેશભાઇ કકકડ – અલ્પાબેન કકકડ  પરિવાર પુજન અર્ચન કરતું નજેર પડે છે. બીજી તસ્વીરમાં નવાપરા ગ્રુપ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવના પંડાલમાં યાર્ડના સેક્રેટરી રાજભાઇ ઘોડાસરા અને નિધિબેન ઘોડાસરા મહાઆરતી ઉતારતા નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.