Abtak Media Google News

કેશોદમાં ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ અને વેપારીઓ પરેશાન થઇ રહ્યાં છે જેની વેપારીઓએ એએસપી સંજય ખરાતને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઇ એએસપીએ પોલીસ કાફલા સાથે ટ્રાફિક ઝૂંબેશ શરુ કરી છે. જેમાં રોડ નજીક રેકડીધારકો અને આડેધડ વાહન પાર્ક કરતા વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. પોલીસની આ ટ્રાફીક ઝૂંબેશને લોકોએ વધાવી હતી તેમજ ટ્રાફિકની સમસ્યા કાયમી હલ થાય તેવી અપેક્ષા લોકો દ્વારા સેવાઇ રહી છે.

Rtra7Nm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.