Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Special Days»ઇન્દિરા ગાંધીને પોતાના મૃત્યુના સંકેતો હતા?
Special Days

ઇન્દિરા ગાંધીને પોતાના મૃત્યુના સંકેતો હતા?

By Abtak Media31/10/20172 Mins Read
Share Facebook Twitter WhatsApp
indiragandhi
indiragandhi
Share
Facebook Twitter WhatsApp

૧૯૮૪ની 30 ઓક્ટોબરે ઇંદિરા ગાંધીએ એક ચૂંટણીભાષણ આપ્યું હતું. એ ભાષણ હંમેશની માફક તેમના માહિતી સલાહકાર એચ. વાય. શારદાપ્રસાદે તૈયાર કર્યું હતું. જોકે, ઇંદિરા ગાંધી એ ભાષણથી હટીને કંઈક અલગ જ બોલવા લાગ્યાં હતાં. તેમનો ભાષણ કરવાનો અંદાજ બદલાઈ ગયો હતો. તેમને કહ્યું હતું, ”હું આજે અહીં છું, કાલે ન પણ હોઉં. હું રહું કે ન રહું તેની મને ચિંતા નથી. મારું જીવન ઘણું લાંબુ રહ્યું છે. મેં મારું જીવન લોકોની સેવામાં વિતાવ્યું છે તેનો મને ગર્વ છે.  છેલ્લા શ્વાસ સુધી લોકોની સેવા કરતી રહીશ. હું જ્યારે મરીશ ત્યારે મારા લોહીનું એકેએક ટીપું ભારતને મજબૂત કરવામાં ઉપયોગી બનશે.” ક્યારેક કુદરત શબ્દો મારફતે આગામી દિવસોનો સંકેત આપતી હોય છે. ભાષણ પછી ઇંદિરા ગાંધી રાજભવન પાછાં ફર્યાં હતાં. પાછાં ફર્યાં ત્યારે બહુ થાકી ગયાં હતાં.

એ રાતે તેઓ બહુ ઓછું ઉંઘ્યાં હતાં. તેમની સામેના રૂમમાં સોનિયા ગાંધી હતાં. વારે સાડા સાત વાગ્યા સુધીમાં ઇંદિરા ગાંધી તૈયાર થઈ ગયાં હતાં. એ દિવસે તેમણે કાળી બોર્ડરવાળી કેસરી રંગની સાડી પહેરી હતી. એ દિવસે બપોરે ઇંદિરા ગાંધી બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધઆન જેમ્સ કૈલેઘન અને મિઝોરમના એક નેતાને મળવાનાં હતાં. સાંજે બ્રિટનનાં રાજકુમારી ઍન માટે તેમણે ડિનર ગોઠવ્યું હતું. યમનની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહને સાંજે સાત વાગ્યા સુધીમાં દિલ્હી પરત ફરવાનો સંદેશો આદેશ અનુસાર મોકલી આપવામાં આવ્યો છે.

ઇંદિરા ગાંધી તેમને પાલમ એરપોર્ટ પર આવકારીને રાજકુમારી ઍન માટેનાં ડિનરમાં સામેલ થઈ શકે એટલા માટે એ સંદેશો મોકલવામાં આવ્યો હતો.એ વખતે ત્યાં ફરજ બજાવી રહેલા સલામતીરક્ષક બેઅંત સિંહે પોતાની રિવોલ્વર કાઢીને ઇંદિરા ગાંધી પર અચાનક ગોળીબાર કર્યો હતો.ગોળી ઇંદિરા ગાંધીના પેટમાં વાગી હતી. ઇંદિરા ગાંધીએ પોતાનો ચહેરો બચાવવા જમણો હાથ ઉઠાવ્યો હતો. એ વખતે બેઅંત સિંહે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમના પર બે વધુ ફાયર કર્યા હતા.એ ગોળીઓ ઇંદિરા ગાંધીની બગલ, છાતી અને કમરમાં ઘુસી ગઈ હતી.

Indira Gandhi's Birthday
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસાઉદીમાં મહિલાઓ કરતા રોબોટ પાસે વધુ ‘અધિકાર’!!!
Next Article સોના સાથે સગપણ સાચું, બાકી સઘળું ખોટું…
Abtak Media
  • Website

Related Posts

અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવનાર વ્યક્તિ એટલે શિક્ષક

05/09/2023

વો કાગઝ કી કસ્તી, વો બારીશ કા પાની: આજે શુભ સ્મૃતિ દિવસ

19/01/2023

આજે ‘નેશનલ મિલ્ક ડે’: ગૌમાતાનું દૂધ સર્વશ્રેષ્ઠ

26/11/2022
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.