Abtak Media Google News

જમ્મુઅને કશ્મીરમાં ભારતીય સેનાને મળી  મોટી સફળતાપુલવામાં આંતકવાદી અને સેના જવાનો વચ્ચે થયેલ અથળામળમાં  3 આંતકી માર્યા ગાથા છે. અને ભારતીય 1 જવાન શહિદઅને 2 જવાન ઘાયલ થયા છે તે ઉપરાંત એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયો છે.જણાવવામાં આવી રહ્યુંસીએચએચઆરકે જમ્મુ કશ્મીર પોલીસ અને સેના દ્રારા આં જોઈટ ઓપરેશનને  આજમ આપવામાં આવ્યું છે.

આંતકીઓની શોધ ખોળ દરમિયાન થયેલ ફાયરીંગ પછી આ એનકાઉંટર શરૂ થયું.આ એનકાઉંટરમાં  માર્યા ગયેલ આંતકવાદી  હીજબુલ  મુજાહીદીન ના હતા તેવું કહેવામા આવી રહ્યું છે.આએનકાઉંટરમાં મોસ્ટ વોંટેડ જાહુર અહમદ ઠોકર પણ માર્યો ગયો

ઇજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક નજીકની  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. આ વિસ્તારમાં અન્ય આતંકવાદીઓ હોવાની શંકાને  કારણે  સેન  દ્રારા શોધ ખોળ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.