લીંબડી શહેર સમસ્ત દ્રારા જમ્મુ-કશ્મીર નાં પુલવામાં વીર શહિદોને શ્રધ્ધાંજલી આપવા માટે લીંબડી શહેરનાં સમસ્ત લોકો આઝાદ ચોક ખાતે એકઠા થઇ રાત્રે ૮-૦૦ કલાકે કેન્ડલ પ્રગટાવીને તથા મૌન પાળીને ઓમ શાંતિ નાં નાદ સાથે શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી. આ શ્રધ્ધાંજલીમાં સ્વામીનારાયણ મંદિરનાં સંતગણ તથા રામકૃષ્ણ મિશનનાં સંતગણ તથા સમસ્ત વોરા સમાજ અને મુસ્લીમ સમાજનાં લોકો તેમજ પ્રકાશભાઇ સોની, ભગીરથસિંહ રાણા, બકુલભાઇ ખાખી, ગેડીવાળા પ્રવિણભાઇ, ધીરૂભાઇ ખાંદલા, ઝાફરભાઇ ગોઠીયા, યુનીસભાઇ, મહેન્દ્રભાઇ, દિલીપભાઇ વલેરા, રઘુભાઇ ભરવાડ, કેતનભાઇ વ્યાસ સર્વે લોકોએ હાજરી આપી આઝાદી અમર રહો તથા વંદે માતરમ્ ના નારાં સાથે વીર શહિદોને ભાવભીની શ્રધ્ધાંજલી આપી હતી.
Trending
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા