ભયાનક ઝિકા વાઈરસ જન્મતા બાળકોમાં અવિક્સિત મગજ જેવી વિનાશકારી અસરો પેદા કરે છે. જે પેરેલિસિસ જેવી સ્થિતિ સર્જી શકે છે. એ વાત હવે સર્વસ્વીકૃત બની છે. અમેરિકાની મેયોક્લિનિકના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઝિકા વાઈરસ માણસના હૃદયને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. મચ્છરથી ફેલાતા ઝિકા વાઈરસના ચેપનો ભોગ બનેલા દર્દીઓ પર આ અભ્યાસ કરાયો હતો. તેમાં જાણવા મળ્યું કે ઝિકા વાઈરસની અસરનો ભોગ હૃદય પણ બને છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ