Abtak Media Google News
  • શીલા સ્થાપન બાદ ઉછામણી
  • qસંગીતકાર અંકુરભાઈ શાહ ભકિતસંગીત દવારા સર્વેને ભકિતરસમાં 2સતરબોળ કરશે

આનંદ મંગલ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ રાજકોટનાં ઉપક્રમે લાભાર્થી શ્રી ધર્મિષાબેન ભાવિનભાઈ મહેતા(ભાણવડવાળા)- અપૂર્વ કેત, શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનના નિર્માણ થનાર તેને જિનાલયનાં ખાતમુર્હત તા. 12/6 રવિવાર નાં સર્વેને પધારવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે,

શ્રી સંધ સ્થાપક શ્રી સંધ પ્રેરક પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી વિશ્વકલ્યાણ સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિખરન, પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ, દિવ્ય કૃપા 5.પૂ. પંન્યાસ શ્રી વસેન વિ, ગણિવર્ય, પાવન નિશ્રા પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી મનમોહન સૂરીશ્વરજી મ.સાહેબ, 5.પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સાહેબ આદી સાધુ ભગવંતો, 5.પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી સત્વબોધી વિજયજી મે, સાહેબ ની પાવન નિશ્રામાં જિનાલય નું નિર્માણ થનાર છે. ખાતમુર્હત સર્વત 2078, જેઠ વદ 13, રવિવાર તા. 12/6 સવારે 6:30 કલાકે, પરમપૂજય ગુરૂભગવંતોનું સામૈયું. સ્થળ :- સાધુવાસવાણી રોડ નક્ષત્ર બિલ્ડીંગથી સામૈયુ શરૂ થશે, શ્રી શીલા સ્થાપન ચઢાવા સવારે 9:00 વાગ્યે રાખવામાં આવેલ છે જેમાં ઉછામણી બોલવામાં આવશે.

આ પ્રસંગે સંગીતકાર શ્રી અંકુરભાઈ શાહ પણ સુંદર મજાના સ્તવનો ગાઈ સૌને ભકિતરસમાં તરબોળ કરશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ દેસાઈ (7990પ70811) નાં માર્ગદર્શન હેઠળ વિરેન્દ્રભાઈ મહેતા, હિંમાશુભાઈ કોઠારી, જયેશભાઈ, નરેન્દ્રભાઈ, ગીરીશભાઈ શાહ, જનકભાઈ, જયેન્દ્રભાઈ, પ્રકાશભાઈ શાહ, પ્રકાશભાઈ કોઠારી લલિતભાઈ વોરા, સમી2ભાઈ કાપડીયા, સમીરભાઈ શાહ, સ્નેહલભાઈ, યુવક મંડળના દરેક સભ્યો, મહીલા મંડળનાં દરેક સભ્યો અને સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.