Abtak Media Google News

સવારે ૭:૧૫, ૧૦:૧૫ અને બપોરે ૧૨ વાગ્યાથી સ્ટોપ ઈન્ટરસિટી મિની બસ: વાયા આટકોટ, બાબરા, ચિતલ હાઈવે અને અમરેલી

રાજકોટ એસ.ટી. હાલ પુરઝડપે દોડી રહી છે ત્યારે ડીવીઝન દ્વારા એક પછી એક સેવાઓ મુસાફરોની માંગને લઈને શરૂ કરવામાં આવી રહી છે ત્યારે આવતીકાલી રાજકોટી સાવરકુંડલા વચ્ચે સ્ટોપ ઈન્ટરસિટી, મીની બસ દોડાવવામાં આવશે.

રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુસાફરોના ધસારાને ધ્યાને લઈ આવતીકાલી રાજકોટી સાવરકુંડલા વચ્ચે સ્ટોપ ઈન્ટરસિટી મીની બસ દોડાવવામાં આવશે જે સવારે ૭:૧૫, ૧૦:૧૫ અને બપોરે ૧૨ વાગ્યાથી રાજકોટી સાવરકુંડલા અને વાયા આટકોટ, બાબરા, ચિત્તલ હાઈવે અને અમરેલીથી રાજકોટ પરત ફરશે જેનું ભાડુ રાજકોટી અમરેલી રૂ.૫૫ અને રાજકોટી સાવરકુંડલા રૂ.૭૦ રાખવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.