Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot

શિયાળામાં રોજ દૂધ સાથે સૂકી ખારેક ખાવાથી થશે અનેક લાભ

શું તમે તે મહિલા વિશે સાંભળ્યું છે જે ઘર ખાય છે?

Malia (Mr): In Rohisala village, a farmer was brutally murdered by a labor couple with the intention of looting.

માળિયા (મિ): રોહીશાળા ગામે શ્રમિક દંપત્તિ દ્વારા લૂંટના ઇરાદે ખેડૂતની કરપીણ હત્યા

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • શિયાળામાં રોજ દૂધ સાથે સૂકી ખારેક ખાવાથી થશે અનેક લાભ
  • શું તમે તે મહિલા વિશે સાંભળ્યું છે જે ઘર ખાય છે?
  • માળિયા (મિ): રોહીશાળા ગામે શ્રમિક દંપત્તિ દ્વારા લૂંટના ઇરાદે ખેડૂતની કરપીણ હત્યા
  • મીઠાપુર પોલીસ કર્મીઓને મારી નાખવાનો પ્રયાસ કરનાર બંદરી ગેંગના છ શખ્સો ઝડપાયા
  • પડધરી: ખોડાપીપર ગામે સાધુના વેશમાં ગઠીયો ખેડૂતને છેતરી ગયો
  • જૂનાગઢ : સખી વન સ્ટોપ સેન્ટરમાંથી સ્ટાફને ધક્કો લગાવી કારમાં યુવતીનું અપહરણ
  • ગોંડલ સિવીલ હોસ્પિટલવાળો પુલ પાંચ દિ રહેશે બંધ
  • ભૂજ: પતિ-પત્નીનું બે દાયકા પછી થયું મિલન
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Saturday, 2 December, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023

    PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે ફોનમાં વાત કરી સાંત્વના પાઠવી

    10/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»ઊંઘમાંથી જાગ્યા પછી પણ સતત ઊંઘના જ વિચારો અને બેચેની એટલે કલિનોમેનિયા
Gujarat News

ઊંઘમાંથી જાગ્યા પછી પણ સતત ઊંઘના જ વિચારો અને બેચેની એટલે કલિનોમેનિયા

By ABTAK MEDIA24/01/20234 Mins Read
Share Facebook Twitter WhatsApp
sleeping
sleeping
Share
Facebook Twitter WhatsApp

57 ટકા લોકોને જાગી ગયા બાદ ફરી સુઈ જવાની ઇચ્છા થાય છે: સર્વે

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ ભટ્ટ કર્તવી અને સૌંદરવા અંકિતાએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 998 લોકો પર સર્વે કર્યો જેમાં ઊંઘની સમસ્યાનું કારણ માનસિક છે એવું આશરે 73% લોકોનું માનવું છે

ઊંઘ વ્યક્તિની એવી જરૂરિયાત છે જે પૂર્ણ ન થતા ઘણા પ્રકારના ભ્રમ, વિભ્રમ અને શારીરિક કે માનસિક સમસ્યાઓ સર્જે છે. ક્યારેક વ્યક્તિને પથારીમાં રહેવાની ઈચ્છા થતી હોય છે, તે સામાન્ય છે. પરંતુ કેટલીક વ્યક્તિઓને સતત અને વારંવાર પથારીમાં રહેવાની તીવ્ર ઈચ્છા થાય છે. તેઓ પથારીમાંથી બહાર નીકળી શકતા નથી. જેને કલિનોમેનિયા અથવા ડાયસેનિયા કહે છે. આ વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ ભટ્ટ કર્તવી અને સૌંદરવા અંકિતાએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 998 લોકો પર સર્વે કર્યો જેમાં ઊંઘની સમસ્યાનું કારણ માનસિક છે એવું આશરે 73% લોકોનું માનવું છે.

ડાયસેનિયાના લક્ષણો

તેનું મુખ્ય લક્ષણ તો સતત પથારીમાં રહેવાની તીવ્ર ઈચ્છા હોય છે એ સિવાય પણ કેટલાક લક્ષણો છે જેના દ્વારા આ માનસિક સમસ્યાને ઓળખી શકાય છે.

  • વધુ પડતી ઊંઘ
  • અકારણ થાક
  • થોડું કાર્ય કરે તો પણ થાકનો અનુભવ થવો
  • રાત્રે 9 કલાકથી વધારે ઊંઘ પછી પણ સુસ્તી લાગવી
  • ઊંઘ ન આવવા છતાં પથારીમાં પડ્યા રહેવું

ડાયસેનિયાના કારણો

પથારીમાં વધુ પડતો સમય વિતાવવો એ ડિપ્રેશન જેવી સમસ્યાની નિશાની પણ હોય શકે છે . ડિપ્રેશન એ મૂડ ડિસઓર્ડર છે જે ઘણા લક્ષણો ધરાવે છે. જેમાં કોઈ પ્રવૃત્તિઓ કે લોકો સાથે વાતચીત કરવામાં વ્યક્તિને રસ રહેતો નથી, વજનમાં ફેરફાર થાય છે, ઊંઘમાં મુશ્કેલી પડે છે અને થાકનો અનુભવ થાય છે. આ લક્ષણોને કારણે પણ વ્યક્તિને સતત પથારીમાં રહેવાની ઈચ્છા થાય છે.  પથારીમાં વધુ સમય વિતાવવો એ પણ હાઈપરસોમનિયાનું લક્ષણ પણ હોઈ શકે છે . હાયપરસોમનિયા એ અતિશય ઊંઘની વિકૃતિ છે. તેવા લોકોને રાત્રે સૂતા પછી પણ સુસ્તીનો અનુભવ થાય છે અને દિવસ દરમિયાન પણ વારંવાર સૂઈ જવાની જરૂર લાગે છે.

ડાયસેનિયાનો ઉપચાર

  • યોગ્ય સમયે કાઉન્સેલર ની મદદ લેવી જોઈએ.
  • પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો.
  • ગમતી પ્રવૃત્તિને રોજીંદા કાર્યમાં ઉમેરવી
  • સારા પુસ્તકો વાંચવા
  • થોડા થોડા વખતે બહાર ફરવા જવું
  • સ્ક્રીન નો ઉપયોગ બને એટલો ઓછો કરવો

સર્વેમાં પૂછવામાં આવેલ પ્રશ્નો

શુ તમને સવારે જાગવામાં તકલીફ પડે છે?
જેમાં 49% લોકોએ હા, 26% લોકોએ ક્યારેક અને 25% લોકોએ ના જણાવી.

શુ તમને જાગી ગયા પછી પણ ફરી સુઈ જવાની ઈચ્છા થાય છે?
જેમાં 57.3% લોકોએ હા, 22.9% લોકોએ ક્યારેક અને 19.8% લોકોએ ના જણાવી.

શુ તમને દિવસનો વધુ પડતો સમય ઊંઘવાના વિચારો આવ્યા કરે છે?
જેમાં 57.3% લોકોએ હા, 25% લોકોએ ક્યારેક અને 17.7% લોકોએ ના જણાવી.

કોઈ કાર્ય કરતી વખતે પણ તમને પથારીમાં પડ્યા રહેવાના વિચારો આવે છે?
જેમાં 44.8% લોકોએ હા, 32.3% લોકોએ કયારેક અને 22.9% લોકોએ ના જણાવી.

ક્યાંક બહાર ગયા હો ત્યારે પણ ઘરે આવીને ઊંઘી જવાની ઈચ્છા થયા કરે છે?
જેમાં 56.3% લોકોએ હા, 24% લોકોએ ક્યારેક અને 19.8% લોકોએ ના જણાવી.

રાત્રે પૂરતી ઊંઘ લીધા પછી પણ સુતા રહેવાની ઈચ્છા થાય છે?
જેમાં 41.7% લોકોએ હા, 41.7% લોકોએ ક્યારેક અને 16.7% લોકોએ ના જણાવી.

સતત ઊંઘના વિચારો અન્ય કોઈ કામમાં વિઘ્ન ઉભા કરે છે?
જેમાં 50% લોકોએ હા, 33.3% લોકોએ ક્યારેક અને 16.7% લોકોએ ના જણાવી.

નવરાશના સમયમાં પણ પથારીમાં પડ્યા રહેવાનું ગમે છે?
જેમાં 46.9% લોકોએ હા, 32.3% લોકોએ કયારેક અને 20.8% લોકોએ ના જણાવી.

પૂરતી ઊંઘ લીધા પછી પણ ક્યારેક ચીડિયાપણું કે તણાવ અનુભવાય છે?
જેમાં 43.9% લોકોએ હા, 36.6% લોકોએ ક્યારેક અમે 19.5% લોકોએ ના જણાવી.

જાગ્યા પછી કંટાળા કે થાકનો અનુભવ થાય છે?
જેમાં 43.9% લોકોએ હા, 36.6% લોકોએ કયારેક અને 19.5% લોકોએ ના જણાવી.

ઊંઘની અસર કાર્યક્ષમતા પર થાય છે?
જેમાં 46.3% લોકોએ હા, 31.7% લોકોએ ક્યારેક અને 22% લોકોએ ના જણાવી.

જાગ્યા પછી નબળાઈ કે ધ્રુજારીનો અનુભવ થાય છે?
જેમાં 58.5% લોકોએ હા, 24.4% લોકોએ ક્યારેક અને 17.1% લોકોએ ના જણાવી.

ઊંઘમાં સમસ્યાઓ થવાનું મુખ્ય કારણ કયું હોઈ શકે?
જેમાં 73.2% લોકોએ માનસિક, 22% લોકોએ શારીરિક, 2.4% લોકોએ સામાજિક અને 2.4% લોકોએ આર્થિક જણાવ્યું.

featured HEALTH Kalinomania restlessness Sleep waking
Share. Facebook Twitter WhatsApp
Previous Articleચીન અફઘાનિસ્તાનનું તેલ કાઢી નાખશે!
Next Article ભુજ સ્મારક અને મ્યુઝિયમ સ્મૃતિવનની 4.80 લાખ લોકોએ લીધી મુલાકાત
ABTAK MEDIA
  • Website

Related Posts

શિયાળામાં રોજ દૂધ સાથે સૂકી ખારેક ખાવાથી થશે અનેક લાભ

02/12/2023

શું તમે તે મહિલા વિશે સાંભળ્યું છે જે ઘર ખાય છે?

02/12/2023
Malia (Mr): In Rohisala village, a farmer was brutally murdered by a labor couple with the intention of looting.

માળિયા (મિ): રોહીશાળા ગામે શ્રમિક દંપત્તિ દ્વારા લૂંટના ઇરાદે ખેડૂતની કરપીણ હત્યા

02/12/2023
Add A Comment

Comments are closed.

Top Posts

શિયાળામાં રોજ દૂધ સાથે સૂકી ખારેક ખાવાથી થશે અનેક લાભ

02/12/2023

શું તમે તે મહિલા વિશે સાંભળ્યું છે જે ઘર ખાય છે?

02/12/2023
Malia (Mr): In Rohisala village, a farmer was brutally murdered by a labor couple with the intention of looting.

માળિયા (મિ): રોહીશાળા ગામે શ્રમિક દંપત્તિ દ્વારા લૂંટના ઇરાદે ખેડૂતની કરપીણ હત્યા

02/12/2023
Six men of the Bandari gang who tried to kill Mithapur police personnel were caught

મીઠાપુર પોલીસ કર્મીઓને મારી નાખવાનો પ્રયાસ કરનાર બંદરી ગેંગના છ શખ્સો ઝડપાયા

02/12/2023
Paddhari: Khodapipar village disguised as monk cheats farmer

પડધરી: ખોડાપીપર ગામે સાધુના વેશમાં ગઠીયો ખેડૂતને છેતરી ગયો

02/12/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021
business | modi

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

શિયાળામાં રોજ દૂધ સાથે સૂકી ખારેક ખાવાથી થશે અનેક લાભ

શું તમે તે મહિલા વિશે સાંભળ્યું છે જે ઘર ખાય છે?

Malia (Mr): In Rohisala village, a farmer was brutally murdered by a labor couple with the intention of looting.

માળિયા (મિ): રોહીશાળા ગામે શ્રમિક દંપત્તિ દ્વારા લૂંટના ઇરાદે ખેડૂતની કરપીણ હત્યા

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.