Abtak Media Google News

આજથી ઠીક 18 વર્ષ પેહલા એટલેકે 26 જુલાઇ 1999આ ભારતીય સેનાએ પાકિસ્તાનને કારગિલ જંગમાં હરાવ્યું હતું. દર વર્ષે આજના દિવસે કારગિલ વિજય દિવસ તરીકે મનાવય છે. 8 મે 199ના શરૂ થયેલી કારગિલ જંગ 26 જુલાઇ 1999માં પાકિસ્તાન ના હારથી ખત્મ થઈ હતી.

તમે કારગિલના યુધ્ધની કહાની બીજા પાસે તો સાંભળી હશે પરંતુ દેશ માટે પોતાની જાનની બાજી લગાડનાર હિતા પાસેથી સાંભળીવી એક અલગ જ છે એવા  જે એક હીરો છે રીટાપડ લોસ નાયક દીપચંદ્ર પ્રખ્યાત

દીપચંદ્ર પ્રખ્યાત હોરપાળા ના પબરા ગામમાં રહેતા હતા .તેમના દાદા તેમણે દેશની આઝાદી અને યુધ્ધની કહાનિઓ હમેશા કહેતા રહેતા તેમણે જણાવ્યુ હતું કે કેવી રીતે આપના દેશના જવાન દેશની રક્ષા કરે છે

દીપચંડે 1889માં લાઇટ રેજિમેટમાં ગણર્ન રૂપમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે જમ્મુ-કશ્મીરમાં આતંકીવાદ ફેલાઈ રહ્યો હતો ત્યારે દીપચંદની પોસ્ટિંગ ત્યાં થઈ હતી. જયરે તેંનને જમ્મુ -કશ્મીર જવા માટે ઓડર આવ્યો ત્યારે તેઓ ગુલમર્ગમાં તૈનાત હતા.

5 મે 1999માં અમુક ગોવાળિયાઓએ બાલિત્ક્મ પાકિસ્તાનીઓને ઘૂસપેઢ ની સૂચના આપી હતી. જ્યારે સેનાને આ સૂચના મળી કે પાકિસ્તાનીઓ ઘૂસપેઢ કરી ભારતની સરજમીન પર આવી રહ્યા છે ત્યારે દીપચંદ અને તેના સાથી જવાનોને લઈને 120મીમી મોટર્સના હથિયાર સાથે ચઢાઈ કરી હતી. દીપચંડે કહ્યું હતું કે તે તેમની સાથે ઘણા ભારે હથિયારો લઈને પહાડ પર ચડ્યા હતા. અને પાકિસ્તાનીઓ સાથે જંગ લડી હતી. તેમણે વઘુમાં જણાવ્યુ કે તેમની સેના માથી  કોઈને આરામ કરી શકતા ના હતા. કારગિલ યુધ્ધમાં બે વર્ષ પછી ભારતીય સાંસદ પર હુમલો થયો હતો તારે દીપચંદ રાજસ્થાની બોડર પર તૈનાત હતા. ત્યારે ભૂલથી એક ગોલા બારૂદ સ્ટોરમાં બોમ્બ વિસ્ફોર્ટ થયો હતો જેમાં દીપચંદની હાથની આગડિયો અને પછી બંને પગ કાપવા પડ્યા હતા. વધુમાં જણાવ્યુ હતું કે તેમણે ખુશી છે કે તેઓ દેશના કામમાં આવી શક્ય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.