Abtak Media Google News

મુખ્યમંત્રી પદના શપથ લેનારા બી એસ યેદિયુરપ્પાની સામે આજે વધુ એક અગ્નિપરીક્ષા છે. સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ યેદુયુરપ્પાને આજ સાંજે 4 વાગ્યે કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કરવું પડશે. જો તેવો એવું કરવામાં સફળ રહે છે તો તેમની કુરશી બચી રહેશે, નહીં તો સીએમ બનવાની તક જેડીએસના એચડી કુમાસ્વામીને મળી શકે છે.

B S Yeddyurappa 9Ba0Bc08 598E 11E8 B87B 3Dd7D8Bd63E9(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.