કરૂણા ફાઉન્ડેશન દ્વારા ગૌ આધારીત અર્થવ્યવસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ પર રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનાર માં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, નારી ફાઉન્ડેશન તરફથી પૂજા શ્રીવાસ્તવ(કાનપુર), ગૌ વંશ મંથન તરફથી મોનીકા અરોરા(દિલ્હી), જન ઉર્જા મંચ તરફથી ડો.નિશિતા દીક્ષિત(હૈદરાબાદ) ઉપસ્થિત રહી વિષયોચિત્ત માર્ગદર્શન આપશે. આ વેબીનાર તા.08/03/2021 ના રોજ રાત્રે 9:00 કલાકે ગુગલ મીટ લીંક https://meet.google.com/zyc-uuag- પર થી જોડાઈ શકાશે. આ વેબીનારને કરુણા ફાઉન્ડેશનના ફેસબુક પેઇજ https://www. facebook.com/animal helplinekaruna foundation પર અને ડો. વલ્લભભાઇ કથીરિયાના ફેસબુક પેઇજ https://www. facebook.com/vallabh.kathiria પર લાઈવ નિહાળી શકાશે. સૌને આ વેબીનારમાં જોડવા મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ અપીલ કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા