Abtak Media Google News

ખેડૂતોએ કેશોદનાં માઘરવાડા ગામે વિરોધ કર્યો હતો. તેમજ અધિકારીઓ વિરુદ્ધ  ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા.ખેડૂતોએ  હમારી માંગે પુરી કરો અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.જો કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી.ખેડૂતોને કેનાલનું પાણી ક્યારે મળશે તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.