Abtak Media Google News

લાઠી લાલજી દાદા ના વડલા ખાતે દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ સેવા શરૂ વધતા જતા કોવિડ 19 સંક્રમણ થી પીડિત દર્દી નારાયણો ને વિવિધ પ્રકાર ના ટેસ્ટ માટે જિલ્લા મથકે દિવસ ભર લાંબી લાઈનો માંથી મુક્તિ આપતી સુવિધા સંતોક બા મેડિકલ સેવા દ્વારા સુવિધા ઉભી કરાય વતન પ્રેમી દાતા ગોવિદ ભગતની દુરંદેશી એ  અતિ અદ્યતન ટેસ્ટીગ મશીનો મેડિકલ ઇન્સ્યુમેન્ટ ઉપલબ્ધ થતા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં તબીબો ની મુલાકાત લીધી.

લાલજી દાદા ના વડલા ના ટ્રસ્ટી અશોકભાઈ કથીરિયા નિરંજની એ દામનગર શહેર ના અનેકો તબીબો અને સ્થાનિક અગ્રણી ભગવાનભાઈ નારોલા ને મળી દર્દી નારાયણો માટે  ડી. ડાયમર.સી.આર.પી. ઓક્સિજન. સહિત ની સુવિધા ઉપલબ્ધ કરાવશે અને વિવિધ ટેસ્ટ સ્થાનિક કક્ષા એથી થઈ શકે તે માટે સ્થાનિક અગ્રણી ઓ અને તબીબો ને અવગત કર્યા હતા અને જરૂરિયાત મંદ દર્દી ઓના ટેસ્ટ માટે લાલજી દાદા ના વડલે આવવા અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.